Browsing: Health News

રોજિંદા જીવનમાં જો નિયમિત ગોળનું સેવન કરવામાં આવેતો ઘણા ફાયદાઓ રહેલા છે. બારે મહિના તમારાથી દૂર રહેશે આ રોગો જો ગોળનું સેવન ખોરાક સાથે કરવામાં આવે…

ઋતુ  બદલાતા, ખરાબ વાતાવરણ અને હવામાં ભેજ  હોવાને કારણે ગળુ ખરાબ થવું શરદી-ખાસીની અંજીર શિયાળામાં  ખવાતું સૌથી  મનપસંદ  ફળ છે. તાજા અંજીરમાં વિટામીન એ સૌથી વધારે…

લેસર થેરાપી થકી યાદશક્તિમાં 25% સુધીનો સુધારાના પરિણામ !! યુકેની યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ અને ચીનની બેઇજિંગ નોર્મલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું હતું કે થેરાપી જે બિન-આક્રમક છે,…

તમારા ફેફસા જેટલા મજબૂત તેટલી કૃત્રિમ ઓકિસજનની જરૂર ઓછી: ફેફસા હશે ફાઇન તો કોરોના વાયરસ સામે ફાઇટ આપી શકશો: વિટામીન સી વાળા ફળોનો નિયમિત આહાર કરો…

ઈશ્વરની આરાધના કરવા માટે અગરબત્તી જરૂરી છે. અગરબત્તી એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ પૂજા દરમિયાન હિંદુ અને મુસ્લિમ બંને ધર્મોમાં કરવામાં આવે છે. અગરબતી એ…

બાજરામાં રહેલાં જરૂરી એમીનો એસિડ લોહીમાં બિનજરૂરી કોલેસ્ટરોલને દૂર કરે છે બાજરીનો રોટલો ખાધા પછી મોડે સુધી ભૂખ નથી લાગતી જેથી વજન કંટ્રોલમાં રહે છે બાજરામાં…

દેશમાં દર વર્ષે 10 લાખથી વધુ કેન્સરનાં કેસો નોંધાય છે: સિગારેટ તમાકુનું સેવન તેનું મુખ્ય કારણ: સ્ત્રીઓમાં સ્તન કેન્સર સાથે ગર્ભાશય કેન્સરના કેસો વધી રહ્યા છે…

પ્રાણવાયુ-યુકત હિમોગ્લોબીન ધરાવતા રકતકણો ફેફસામાંથી હ્રદયમાં જાય છે, ત્યાંથી તે સુક્ષ્મ નળીઓ દ્વારા આખા શરીરમાં ફરે છે રકતના લાલકણોમાં રહેલ રસાયણો રકતકણને તાકાત આપે છે તેમજ…

સૌરાષ્ટ્ર-કચ્છમાં નવા 169 કેસ: 6128 એકિટવ કેસ, 10 દર્દીઓ વેન્ટીલેટર પર તહેવારોની સીઝન કોરોના ફરી બેઠો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજયમાં કોરોનાના કેસમાં એકધારો વધારો…

અમદાવાદમાં સૌથી વધુ 364 કેસ, એકનું મોત: એક્ટિવ કેસ 5995, 15 દર્દીઓ વેન્ટીલેટર પર રાજ્યમાં કોરોનાની ચોથી લહેર શરૂ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે.…