Browsing: HEALTH

વિશ્ર્વહિન્દુ પરિષદ દ્વારા આવેદન પત્ર અપાયું અબતક, ચેતન વ્યાસ,રાજુલા રાજુલા ગામે પ્રમુખસ્વામી માર્ગ જવાહર રોડ જાફરાબાદ રોડ બસ સ્ટેશન પાસે આવેલ ગેરકાયદેસર નોનવેજની લારીઓ બંધ કરાવી…

ગોબરમાંથી પ્રતિ વર્ષ 45000 લીટર બાયો ગેસ મળી શકે ગોબરમાં લક્ષ્મીજીનો વાસ હોવાનું પ્રાચીન ગ્રંથોમાં વાંચવા મળે છે. આ વિધાન માત્ર શાસ્ત્રોક્ત શબ્દો નથી પરંતુ વૈજ્ઞાનિક…

ક્યારેક ક્યારેક નાની નાની બીમારીઓ ખરાબ સ્વાસ્થ્ય માટેનું મોટું કારણ બની જતી હોય છે…. ત્યારે આજના ભાગદોડભર્યા જીવનમાં હૃદયરોગનો હુમલો વિશ્વભરમાં એક મુખ્ય આરોગ્ય ચિંતા બની…

જીવનમાં ઊંઘનું વિશેષ મહત્વ છે. જીવ માત્રની જાગૃત અવસ્થા જેટલી મહત્વની છે તેટલી જ નિદ્રાવસ્થા જરૂરી છે. આખા દિવસના કામના થાક પછી ઓછામાં ઓછી સાત કલાક…

ફેબ્રુઆરી માસ સુધીમાં ૧૦૦% વેકસીનેશનનો લક્ષ્યાંક !! અબતક, વીએના કોરોનાને ફરીથી પોતાના દેશમા ના પ્રવેશવા દેવા માટે ઓસ્ટ્રિયાએ હાલ એક ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.…

સ્વાદુપિંડમાંના ઇન્સ્યુલિન અંત:સ્ત્રાવની ઉણપને લીધે શરીરમાં ધીરે ધીરે ખાંડનું પ્રમાણ વધી જાય છે, જે છેવટે ડાયાબિટીસમાં પરિણમે છે દર વર્ષે 14મી નવેમ્બરે ઉજવાતાં આ દિવસ પર…

આપણું હૃદય મિનીટમાં 72 વાર ધબકે છે: પુરૂષ અને સ્ત્રી બન્નેમાં હાર્ટ એટેકનાં લક્ષણો જુદા-જુદા હોય છે: લવ સિમ્બોલમાં હાર્ટનો પ્રયોગ ઇ.સ.1250 થી કરાય છે: દિલની…

નેચરોપેથી એ પ્રાચીન ભારતની ચિકિત્સા પદ્ધતિ છે. જે જીવનના શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક અને સર્જનાત્મક સિદ્ધાંતો પર આધારિત છે. તેમાં મુખ્યત્વે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા…

ક્યારેક રાજી થઈ જવું…. ક્યારેક દુઃખનો અનુભવ થવો… તો ક્યારેક ખીજાઈ જવું… રડવું, કંટાળો આવવો… આ બધી પ્રતિક્રિયા આપણે શું કામ કરીએ છીએ..?? એ તો આપણી…

અબતક, રાજકોટ ભારત સૌપ્રથમ આઇસીયુ ઇન્ટેન્સિવ કેર યુનિટ ની શરૂઆત મુંબઈ ની બ્રિજ કેન્ડી હોસ્પિટલ ખાતેથી કરવામાં આવી હતી. જે દર્દી ગંભીર હાલતમાં હોય છે તેને…