Browsing: HealthNews

દિલ્હી AIIMS એઆઈનો અદ્ભુત ઉપયોગ કરી રહી છે. AI નો ઉપયોગ કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે. આ AI ડોક્ટરો માટે વરદાન સાબિત થયું છે.…

શરીરનું ધ્યાન ન રાખવું અને ખરાબ જીવનશૈલી મગજને નુકસાન પહોંચાડે છે. નાસ્તો છોડવો, વધુ પડતું ખાવું, ઊંઘ ન આવવી, મીઠી વસ્તુઓ ખાવી અને ધૂમ્રપાન કરવું મગજ…

ત્વચા કે પેટના અનેક રોગોથી છુટકારો મેળવવા માટે ડોક્ટર લીમડાના પાન ચાવવાની સલાહ આપે છે, પરંતુ એક મર્યાદાથી વધુ સેવન કરવું યોગ્ય નથી, ચોક્કસ જાણો તેની…

બે વર્ષ પહેલા ડાયાલિસિસ ફિલ્ટર સિંગલ ટાઇમ યુઝ કરવાનો નિયમ આવતા હોસ્પિટલો ખર્ચ આશરે રૂ.400 વધ્યો હતો જેના માટે સરકાર પાસે ખર્ચ વધારવાને બદલે ઘટાડી નાખ્યો:…

વ્યક્તિ સામાન્ય રીતે શ્યામ ફોલ્લીઓ અને ઝિગઝેગ રેખાઓ જોવાનું શરૂ કરે છે. લગભગ 10 ટકા કેસોમાં, સ્પષ્ટ રીતે બોલવામાં અસમર્થતા અથવા શરીરની એક બાજુએ કળતર અથવા…

એવા કયા લક્ષણો છે જે સ્તન કેન્સર દર્શાવે છે ? સ્તન ત્રણ મુખ્ય ભાગોથી બનેલું છે: લોબ્યુલ્સ, નળીઓ અને જોડાયેલી પેશીઓ. લોબ્યુલ્સ એ ગ્રંથીઓ છે જે…

વિટામીન B12 ની ઉણપને અવગણશો નહિ… વિટામીન B12 ક્યાંથી અને કેવી રીતે મેળવવું? આપણું શરીર અનેક તત્વોનું બનેલું છે. એમાંથી કેટલાય તત્વો એવા છે જેની ઉણપ…

500થી વધુ બાળકોને ડોક્ટરોએ આપ્યુ માર્ગદર્શન તાજેતરમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે તેમજ બાલ દિનની પૂર્વે જુવેનાઇલ ડાયાબિટીક ફાઉન્ડેશન રાજકોટ દ્વારા એન્જિનિરીંગ એસોસિએશનના સંપૂર્ણ સહયોગથી ટાઈપ-1…

1268 બાળકો કિડની અને 771 બાળકો કેન્સર ગ્રસ્ત જણાયા આણંદ-ભાવનગર-સાબરકાંઠા-પંચમહાલમાં સૌથી વધુ બાળદર્દી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં નાનપણથી જ ઘણી બીમારીઓ જોવા મળી રહી છે.ગુજરાતમાં છેલ્લા…

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં 450 યુવાન, 360 પ્રોઢ અને 270 વૃદ્ધ લોકો પર સર્વે કરાયો જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા કોરોના મહામારીએ છેલ્લાં…