Browsing: HinduDharm

ભારતીયધર્મ,સમાજ, સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું અનેરૂ બહુહેતુક મહત્વ રહ્યું છે દિવાળી, બેસતા વર્ષના તહેવારો પ્રકાશ, ઉર્જા અને શુભેચ્છાઓના પર્વની સાથે સાથે વીતેલા સમયમાંથી બોધપાઠ લઈ નવા વર્ષ…

હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવાર નું ખાસ મહત્વ છે. પ્રકાશના આ પર્વમાં લક્ષ્મીજી, ગણેશજી ,ભગવાન રામ, માતા સીતા, સરસ્વતી અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં…

સનાતની સાધુ-સંતો શાસ્ત્રોની સાથે શસ્ત્ર પણ લઇ શકે, વિદેશી સંસ્થાઓ સનાતન ધર્મને ઉખેડી ફેંકવા માંગે છે: પત્રકાર પરિષદમાં સનાતની સાધુ સમાજ આકરા પાણીએ તાજેતરમાં સાળંગપુર ખાતે…

ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદમાં રાષ્ટ્રદ્રોહનો ગુન્હો દાખલ કરવા ભાજપની માંગ: એએસપીને આવેદન જેતપુરના નવાગઢના મુસ્લિમ શખ્સ દ્વારા  ભગવાન રામને, રાષ્ટ્રને, હિન્દુઓને તેમજ વડાપ્રધાન સામે મળે તો…

હિન્દુ ધર્મ આચાર્ય સભાના ધર્માચાર્યો પૂજ્ય પરમાત્માનંદજી મહારાજ, પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય વિશ્ર્વેશ્ર્વરાનંદજી મહારાજ, પૂજ્ય જ્ઞાનાનંદજી મહારાજ, પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજ, પૂજ્ય શંભુનાથજી મહારાજ તથા તેમના સુપુત્ર…