Humanity

Humanity'S Mahaparva: Police Collect 375 Bottles Of Blood, Teach Lessons Of Awareness

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ તેમજ ડીવાયએસપી જે. એન. ઝાલા વગેરે અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા જામનગરના પોલીસ વિભાગે સમાજ પ્રતિ નિભાવાતી પોતાના ફરજસભર દાયિત્વની સાથે માનવસેવામાં પણ આગવી…

Khodaldham Trust Chairman Nareshbhai Patel'S Birthday Will Be Marked By Humanity: Divyangs Will Get Support

ગુજરાતના વિવિધ જિલ્લામાં શુક્રવારે મનોદિવ્યાંગો સંસ્થાઓમાં સેવાકીય કર્યાની સરવાણી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ અને  નરેશભાઈ પટેલના મિત્રમંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી…

Pm Modi Performs Yoga With 3 Lakh People In Visakhapatnam, Conveys Message Of 'Healthy India'

યોગ એટલે જોડવું : પ્રધાનમંત્રી મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમમાં 3 લાખ લોકો અને 40 દેશોના રાજદ્વારીઓ સાથે યોગ કર્યો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ આ…

Good Deeds Never Have Any Boundaries: Namramuni

 સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ અમેરિકાના મનુભાઈના 80માં જન્મદિને આત્માનિર્ભર અભિયાન અંતર્ગત સુશિક્ષીત બેરોજગાર એવા 30 યુવાનોને ડ્રાઈવીંગ માટે અર્ટીગા ગાડીની અર્પણ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મહારાજ…

Blood Donation Festival: Rajkot Residents Light The Lamp Of Humanity

એક ટીપું રક્ત, અનેકને નવજીવન સવારથી જ વિવિધ વિસ્તારોમાં કાર્યરત બ્લડ બેંકો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંકુલો અને કોર્પોરેટ ગૃહો દ્વારાના રક્તદાન કેમ્પમાં યુવાધન માંડીને વડીલોએ રક્તદાન…

Call Of Humanity: Zydus Hospital To Provide Free Medical Treatment To All Plane Crash Victims

ઝાયડસ હોસ્પિટલના ચેરમેન પંકજભાઈ પટેલની સંવેદનશીલ જાહેરાત: મેડિકલ રેસીડેન્સ, વિદ્યાર્થીઓને ડોક્ટરો સહિત તમામ અસરગ્રસ્તોને અપાશે મફત સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંકુલ માં સર્જાયેલી વિમાન દુર્ઘટના ને…

Our Neighboring Country Is The Biggest Enemy Of Humanity: Prime Minister Narendra Modi

 એફિલ ટાવર કરતાં પણ ઊંચો ચિનાબ બ્રિજ: પીએમ મોદીએ લહેરાવ્યો ત્રિરંગો, કામદારો સાથે કરી વાતચીત  કાશ્મીરને રેલવેથી જોડતો ક્રાંતિકારી પુલ: 46,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ  ઉપરાજ્યપાલ મનોજ…

Generosity Is Not Just A Donation, But A Perspective Of Humanity

બાળકોને ઉદારતા જેવા નૈતિક મૂલ્યોના સંસ્કાર મળે તે આવશ્યક છે ઉદારતા એ માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ગુણ છે. જે વ્યક્તિને અન્ય માટે કંઈક આપવાની, મદદ કરવાની…

Operation &Quot;Sindoor&Quot; A Mission To Protect Humanity And End Terrorism: Modi

ભારતની લડાઈ સરહદ પારના આતંકવાદ સામે છે: ભૂજમાં રૂ.53400 કરોડના વિકાસ કામોનાં લોકાર્પણ અને ખાત મુહુર્ત વેળાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગર્જના ઓપરેશન સિંદૂર માનવતાના રક્ષણ અને…

&Quot;Shirui Lily Festival&Quot; Begins In Manipur After 2 Years!!!

મણિપુરના ઉખરુલ જિલ્લાના શિરુઈ ગામમાં મંગળવારથી “શિરુઈ લીલી મહોત્સવ” શરૂ થવા જઈ રહ્યો છે.  ત્યારે પાંચ દિવસીય આ મહોત્સવનું ઉદ્ઘાટન મંગળવારે એટલે કે આજે રાજ્યપાલ અજય…