Browsing: Idol

ધાર્મિક ન્યુઝ અયોધ્યામાં રામ મંદિરમાં આયોજિત ભવ્ય અભિષેક માટે ત્રીજા દિવસની વિધિઓ શરૂ થઈ ગઈ છે. મંદિરના ગર્ભગૃહમાં પૂજા ચાલી રહી છે. વહેલી રાત્રે રામલલાની મૂર્તિ…

નેશનલ ન્યુઝ રૂરકીની સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI)ના વૈજ્ઞાનિકોએ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર માટે એક અનોખી સિસ્ટમ તૈયાર કરી છે. સિસ્ટમ સૂર્યપ્રકાશ, અરીસાઓ અને લેન્સનો ઉપયોગ…

‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન ‘મહાપૂજા ધામ’ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વિષે શાસ્ત્રોકત માહિતી આપતા નિલકંઠદાસ સ્વામી  દોઢસો ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ સામે આવેલા સ્વામી નારાયણ…

હાલ ગણેશઉત્સવ નજીક છે. લોકો ગણેશઉત્સવ મનાવવા થનગની રહ્યા છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં માટીના કારીગરો ગણપતિજીની મૂર્તિ બનાવવામાં વ્યસ્ત થયા છે. જામનગરમાં ગુલાબનગરમાં છેલ્લા 10…

56 દીકકુમારી પરમાત્માનું ચ્યવન મહોત્સવ ઉજવાશે આનંદ મંગલ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ રાજકોટનાં ઉપક્રમે લાભાર્થી ધર્મિષાબેન ભાવિનભાઈ મહેતા (ભાણવડવાળા) અપૂર્વ હેત સહકારથી ચાંદીમાંથી પરમાત્માનું અવન…

ચોરી કર્યા બાદ ઊંઘી નથી શકતા, જમી નથી શકતા, સતત બેચેની રહે છે: ચોરોએ પૂજારીને પત્ર લખ્યો કોણ કહે છે કે ભગવાન નથી ? ચિત્રકૂટમાં એક…

આપણે રોજ બરોજના જીવનમાં ચમત્કાર વિશે તો સાંભળતા j હોય છી. ઈશ્વરના ચમત્કાર વિશે ઘણા લોકોને શ્રદ્ધા હોય છે ત્યારે ગઢડામાં વધુ એક ચમત્કારની ઘટના સામે…

હિન્દૂ ધર્મમાં બ્રમ્હા, વિષ્ણુ અને મહેશને અધિપતિ માનવામાં આવ્યા છે. જેમાં બ્રમ્હા સર્જનકર્તા, વિષ્ણુ પાલનપોષણ કર્તા અને, મહેશ વિનાશકર્તા કહેવામાં આવ્યા છે. આ ત્રણેય દેવમાંથી વિષ્ણુ…

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા રવિવારે ‘મન કી બાત 2.0’ કાર્યક્રમના 18 મી આવૃત્તિમાં દેવી અન્નપૂર્ણાની પ્રતિમા વિશે વાત કરતાં કહ્યું કે ‘દેવી અન્નપૂર્ણાની મૂર્તિ અંદાજિત 100…