વેલકમ શુભાંશુ ચાલો, દિલદાર ચાલો, ચાંદ કે પાર ચાલો! આ શબ્દો ખરેખર શુભાંશુ શુક્લાની અવિશ્વસનીય યાત્રાને સાર્થક કરે છે. માત્ર 20 દિવસમાં, તેમણે પૃથ્વીની 310 વાર…
indian
ભારતીય અવકાશયાત્રી અને વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આજે એટલે કે 15 જુલાઈના રોજ બપોરે 3 વાગ્યે 18 દિવસના અવકાશ મિશન પછી પૃથ્વી પર પાછા ફરવા…
ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે પોતાના પતિથી અલગ થવાની જાહેરાત કરી છે.તેમણે પારુપલ્લી કશ્યપ સાથે લગ્ન કાર્ય હતા . સાઇના અને ભારતના ભૂતપૂર્વ નંબર-1 પુરુષ બેડમિન્ટન…
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું પૃથ્વી પર પરત ફરવાનું કાઉન્ટ ડાઉન શરૂ લગભગ 22.5 કલાકની રોમાંચક મુસાફરી પછી, કાલે કેલિફોર્નિયા કિનારે થશે સ્પ્લેશડાઉન ભારતીય અવકાશયાત્રી અને વાયુસેનાના…
ભારતીય ઉપખંડની સુરક્ષા માટે હિંદ મહાસાગરમાં ચીનની વધતી પ્રવૃત્તિઓ એક મોટો પડકાર બની રહી છે. ત્યારે તાજેતરમાં, એક ફ્રેન્ચ મેરીટાઇમ ઇન્ટેલિજન્સ કંપનીએ ખુલાસો કર્યો છે કે…
આઠ ભારતીય એરપોર્ટ વિશ્વના ટોચના 50 શહેરી વિસ્તારોથી સૌથી વધુ ઘેરાયેલા એરપોર્ટ પૈકીના છે. મુંબઈ આ યાદીમાં ટોચ પર છે, જ્યારે અમદાવાદ – જ્યાં ગયા મહિને…
છેલ્લા 30 વર્ષથી એપલમાં કાર્યરત ભારતીય મૂળના સાબીહ ખાન સપ્લાય ચેઇનના ’માસ્ટરમાઇન્ડ’ તરીકે ઓળખાય છે એપલે ભારતીય મૂળના સાબીહ ખાનને તેના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ)…
મુંબઈ: ભારતીય ટેલિવિઝન પર જૂની યાદોનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેમાં સ્ટાર પ્લસ પર “ક્યુંકી સાસ ભી કભી બહુ થી” અને સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન…
ભારત સહિત અન્ય દેશોમાં અનેક ધાર્મિક, આધ્યાત્મીક સંગઠનો જે સંસ્થાપકો જ ગુરૂ માની તેમનું પૂજન કરે છે પરંતુ આરએસએસના સ્વયંસેવકો ભગવાન ધ્વજને ગુરૂ માની પૂજન કરે…
વસુધૈવ કુટુંબકમઃ હિંસાથી વિકાસ પામી શકાય ? અત્યંત ચિંતાજનક… બીજા વિશ્ર્વયુદ્ધ બાદ છેલ્લા 14 વર્ષમાં વૈશ્ર્વિક શાંતિમાં સતત ઘટાડો થયો: ગ્લોબલ પીસ ઈન્ડેક્સ-2025નો અહેવાલ ભારતીય અર્થતંત્રને…