Browsing: ishwariyapark

વડોદરાની દુર્ઘટનાને પગલે ઇશ્વરીયા પાર્કમાં થતા બોટિંગની કલેકટર તંત્રએ તપાસ હાથ ધરી હતી. જેમાં સબ સલામત હોવાનું બહાર આવ્યું છે. છતા પણ ઇશ્વરીયા પાર્કમાં બોટિંગનો કોન્ટ્રાક્ટ…

રાજકોટ કલેકટર દ્વારા હવે ઇશ્વરીયા પાર્ક ઉપર ફોક્સ કરવામાં આવ્યું છે. કલેકટરે ત્યાંની રૂબરૂ મુલાકાત લઈ અડધો ડઝનથી વધુ અધિકારીઓ સાથે બેઠક યોજી પાર્કને ડેવલપ કરવા…

દિવાળીની રજાઓમાં પણ પાર્ક ખાલીખમ રહ્યું, વિશાળ પાર્કને હવે ડેવલપમેન્ટની તાતી જરૂરિયાત રાજકોટ સમાચાર ઇશ્વરીયા પાર્ક રજાઓમાં હકડેઠઠ ભીડ જામવાના દિવસો હવે ધીમે ધીમે ભૂતકાળ બની…

દિવાળીના તહેવારમાં ઇશ્વરીયા પાર્ક સવારે 8થી રાત્રે 8 સુધી ખુલ્લો રહેશે. તહેવારને ધ્યાનમાં લઈ તા. 10થી 15 સુધી સમય વધારવાનો વહીવટી તંત્રએ નિર્ણય જાહેર કર્યો છે.…

વધતા જતા શહેરીકરણ સાથે વનીકરણ પણ વધારવા ભૂપતભાઇ બોદર દ્વારા મૂકાયો ભાર ઈશ્વરીયા પાર્ક ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ” તેમજ મિશન લાઈફની સામૂહિક ગતિશીલતાની જિલ્લા કક્ષાની ઉજવણી…

આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના સમન્વયનું જીવનમાં શું મહત્વ છે તે સમજાવે છે સાયન્સ સિટી રાજકોટમાં ઇશ્વરીયા પાર્ક નજીક અંદાજે 85 કરોડના ખર્ચે 10 એકર બનેલા પ્રાદેશિક…

મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું કે વન મહોત્સવો થકી રાજ્યની જનતાને વૃક્ષારોપણનું મહત્વ સમજાયું છે. વર્ષ 1950માં કનૈયાલાલ મુનશીએ દેશભરમાં વન મહોત્સવની શરૂઆત કરી ત્યારથી આજ દિન…

72માં વનમહોત્સવની ઉજવણી: 21માં સંસ્કૃતિક વનનું પ્રજાર્પણ કરતા સીએમ વલસાડ : તા: 14 :  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના પૂર્વદિને મારુતિ નંદન હનુમાનજીને સમર્પિત ગુજરાતના…