Browsing: ISKCON temple
ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા તારીખ 3 ડિસેમ્બર ના મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ ના અવસર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. સવારે 10 થી 12 સંપૂર્ણ…
નૂતન વર્ષે ગોવર્ધન પૂજા તથા મંદિર પાંચ હજાર દિવાઓથી શણગારાશે ઇસ્કોન મંદિર રાજકોટ ખાતે ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ: રંગબેરંગી લાઇટ દ્વારા મંદિર રોશનગાર, તારીખ 23 ઓક્ટોબર થી…
ભગવાનને સરોવરમાં નૌકાવિહાર કરાવી ને ઉજવણી કરવામાં આવશે ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે ભગવાન કૃષ્ણ ના અવિર્ભાવ/ અવતરણ ના 15 દિવસ…
અષાઢી બીજે સાંજે 4 વાગ્યાથી ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાની સાથે નગરચર્યાએ નીકળશે આ વર્ષે 1લી જુલાઈ એ અષાઢી બીજ આવે છે. ઇસ્કોન મંદિર…
સુરત: ઈસ્કોન મંદિરમાં મહિલાની અખંડ શ્રધ્ધા, છેલ્લા 10 વર્ષથી બનાવે છે ભગવાન જગન્નાથના રથ માટે બનાવે છે વિશેષ ઘુમ્મટ
સુરતના ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિર દ્વારા રથયાત્રા માટે આયોજન આગામી 1 જુલાઈના રોજ કરવામાં આવ્યું છે.…
ભગવાન જગન્નાથની યાત્રા સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢી બીજના દિવસે કાઢવામાં આવે છે. કોરોનાનો ખતરો હજુ ગયો નથી ત્યારે સરકાર દ્વારા અમદાવાદમાં…