Browsing: Jagannath Rathyatra

રથયાત્રાના રૂટ પર વાહની  અવર-જવર અને પાર્કિંગ પરપ્રતિબંધ ફરમાવતું જાહેરનામું: કોમી એકતા જાળવવા માટે સામાજીક આગેવાનો સાથે પોલીસ અધિકારીઓ દ્વારા બેઠક યોજાઇ અષાઢી બીજ નિમિતે રાજકોટના …

ભગવાન જગન્નાથની યાત્રા સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢી બીજના દિવસે કાઢવામાં આવે છે. કોરોનાનો ખતરો હજુ ગયો નથી ત્યારે સરકાર દ્વારા અમદાવાદમાં…

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હવે સંપૂર્ણપણે પૂર્ણ થવામાં છે ત્યારે આગામી 12મી જુલાઈના રોજ અષાઢી બીજના શુકનવંતા દિવસે રાજ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપવા…

રાજયના આઇએએસ અધિકારીઓની બદલી બાદ આઇપીએસ અધિકારીની બદલીની ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમદાવાદ સુપ્રસિધ્ધ જગન્નાથ રથયાત્રા બાદ આઇપીએસ અધિકારીઓની મોટા પ્રમાણમાં બદલીનો ઘાણવો આવી રહ્યાના…

અમદાવાદમાં પરંપરા અનુસાર વર્ષોથી યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે અંકુશ મુકાયો છે. આ વર્ષે પણ મર્યાદિત સખ્યાં સાથે આયોજન થનાર છે.…

સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવતા મુખ્યમંત્રી મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ અષાઢી બીજ ના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી ના રથ નું અને…