Browsing: jagannath yaatra

અમદાવાદમાં પરંપરા અનુસાર વર્ષોથી યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે અંકુશ મુકાયો છે. આ વર્ષે પણ મર્યાદિત સખ્યાં સાથે આયોજન થનાર છે.…

અમદાવાદની પ્રસિઘ્ધ જગન્નાથ યાત્રાને બે માસ બાકી છે. ત્યારે દાણી લીમડા વિસ્તારમાં રિવર ફન્ટ ફુટ પાથ પરથી ચાર દેશી બનાવટના બોંબ અને છરા સાથે નામચીન શખ્સને…