Browsing: Jaggery

ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપવાનું લગભગ અઘરું બની જાય છે. ઉનાળામાં ઠંડક માટે ઠંડા પીણાનો જ સહારો લેવો પડે છે તેમના માટે લોકો ઠંડા પીણા ફ્રુટના…

નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે, ભક્તો દેવી માતાના ચરણોમાં શ્રધ્ધાપૂર્વક માથું નમાવે છે. મા કાલરાત્રી નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે, જે…

ગોળ શરીરમાંથી હાનિકારક ઝેરી તત્વોને બહાર કાઢીને લીવરને સાફ કરવામાં મદદ કરી શકે છે. ગોળ અને ચણામાં વિટામિન-સી વધારે પ્રમાણમાં હોય છે.  Health News: ગોળ અને…

રોજિંદા જીવનમાં જો નિયમિત ગોળનું સેવન કરવામાં આવેતો ઘણા ફાયદાઓ રહેલા છે. બારે મહિના તમારાથી દૂર રહેશે આ રોગો જો ગોળનું સેવન ખોરાક સાથે કરવામાં આવે…

શિયાળાને આરોગ્ય બનાવવાની ઋતુ કહેવાય છે. આ સિઝનમાં ગોળનો વપરાશ વધુ થાય છે. એમ કહેવાય છે કે જે શિયાળાના ચાર મહિનામાં સ્વાસ્થ્યવર્ધક આહારનું સેવન કરીને પોતાના…

ભારત ગોળના ઉત્પાદનમાં વિશ્વમાં ટોચના સ્થાને, ભારતનાં કુલ ગોળનાં ઉત્પાદનમાં ઉત્તરપ્રદેશ તથા મહારાષ્ટ્રનો મોટો હિસ્સો ભારતના અગ્રણી કોમોડિટી એકસચન્જ નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એકસચેન્જ (એનસીડેકસ) ખાતે…

ભુજમાં આર.આર.સેલ.ના પી.એસ.આઇ પી.કે.ઝાલા તથા પો.હેડ.કોન્સ, ગીરીશભાઈ પ્રતાપભાઈ રાયગોર ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કોન્સ અનિરૂધ્ધસિંહ ચંન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ભુજ જથ્થાબંધ…

જમ્યા બાદ ગોળ ખાવથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. ગોળમાં ઘણી માત્રમાં વિટામીન્સ અને મિનરલ્સ અને એંટીઓક્સિડેંટ્સ હોય છે. ગોળને આયુર્વેદમાં અમ્રુત સમાન ગણવામાં આવે…