Browsing: jain derasar

વાંકાનેર સમાચાર વાંકાનેરમાં શ્વેતામ્બર જૈન તપગચ્છ સંઘ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દરબાર ગઢ માર્ગ પર આવેલ દેરાસર ખાતે તા.12થી 20 દરમ્યાન…

શીલા સ્થાપન બાદ ઉછામણી qસંગીતકાર અંકુરભાઈ શાહ ભકિતસંગીત દવારા સર્વેને ભકિતરસમાં 2સતરબોળ કરશે આનંદ મંગલ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ રાજકોટનાં ઉપક્રમે લાભાર્થી શ્રી ધર્મિષાબેન ભાવિનભાઈ…

નવાન્દિક મહોત્સવની ઉજવણી: દરરોજ જૂદા-જૂદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સૌરાષ્ટ્રની પાટનગર સમા રંગીલા રાજકોટમાં  વર્ધમાનનગર જૈન દેરાસરની સ્થાપ્ના વિ.સં. 2035 નાં મહા સુદ 6 નાં રોજ મૂળ…

અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસો તપ, ધર્મ, આરાધના સાથે આગળ વધી રહ્યાં છે. મૂર્તિ પૂજક જૈનોમાં આજે પર્યુષણ પર્વનો પાંચમો દિવસ જ્યારે સ્થાનકવાસી જૈનોમાં આજે…