Browsing: Jain Sangha

બોટાદ સંપ્રદાયના ગુરૂભગવંત શૈલેષમુનીના આજ્ઞાનુવર્તિ પ્રફૂલ્લાબાઇના શિષ્યા વિરતીબાઇ મહાસતીજીની આજે તા.2 ડિસે. પ્રભાતે 6:45એ જૈન સંઘના આંગણે આગમન થયું છે. અહીં 4 દિવસના રોકાણ દરમ્યાન ગુરૂભગવંતો…

ભાગ્યવંતાબાઇ મહાસતિજીની 30મી પુણ્યતિથિ નિમિતે ભાવાંજલિ ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક નરેન્દ્રમુનિ મ઼.સા.ના આજ્ઞાનુવર્તિ સાધક બેલડી બા.બ્ર. જય-વિજય પિરવારના કૃપાપાત્ર સુશિષ્યાઓ શ્રુતનિધિ બા.બ્ર. સાધનાબાઈ મહાસતીજી આદી…

ભકતામર સ્તોત્ર એક અભિનય (નાટિકા) તથા વળામણું સહિતના કાર્યક્રમનો ભાવીકોને મળશે ધર્મલાભ ગોંડલ સંપ્રદાયના પૂ . જય માણેક પ્રાણરતિ ગિરી જનક ગુરુવર્યો  અખંડ સેવાભાવી પૂ .…

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ રહ્યા ઉપસ્થિત ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તિ પૂ. પારસમૈયા (પૂ. રંભાબાઈ મ઼ના સુશિષ્યા) પૂ. સ્વાધ્યાયપ્રેમી વિમલાજી મહાસતીજી…