Browsing: jain

દીક્ષાર્થી મુમુક્ષુ યશ્વી ચાલશે સંયમના માર્ગ નમ્રમુનિ મ.સા. સાંનિધ્યમાં મહાતપોત્સવ અંવમ દીક્ષા મહોત્સવ યોજાશે ક્ષણ-ક્ષણ અનંત જીવો સંસાર વૃદ્ધિ તરફના પુરુષાર્થોમાં રાચી રહ્યા છે ત્યારે સદાને…

સુરતમાં રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના બ્રહ્મસ્વરે શ્રી ઉવસગ્ગહરં સ્ત્રોતનો દિવ્યનાદ ગુંજી ઉઠ્યો: ગૃહમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત ” હું કઈ રીતે સુખ પામીશ?” એવા વિચાર સાથે…

સુરેન્દ્રનગરના પાનવા ખાતે આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય લેખેન્દ્રસુરીશ્વરજીની પાવન નિશ્રામાં 1008 પાર્શ્ર્વજીન મંદિર અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ સુરેન્દ્રનગરના નાગેશ્વર ધામ, પાનવા ખાતે અંજનશલાકા પ્રાણ પ્રતિષ્ઠા…

નાગરિકતા સંશોધન કાયદો લનું નોટિફિકેશન લોકસભા ચૂંટણી (2024) પહેલા લાગુ થઈ શકે છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ’નાગરિકતા સંશોધન અધિનિયમ 2019’ના…

અબડાસા મોટી પંચતીર્થીનાં કોઠારા તીર્થનું જીર્ણોદ્ધાર કાર્ય પુરજોશમાં ચાલુ છે . વિક્રમ સવંત 1918 માં નિર્માણ પામેલ આ જૈન જિનાલય મોખરાનું સ્થાન ધરાવે છે. 78 ફુટ…

રાજકોટ જૈન તપગચ્છ સંઘ સંચાલિત શ્રી ચિંતામણી પાશ્વનાર્થ જિનાલય (મણીયાર દેરાસર)ના આંગણે નુતન ઉપાશ્રય શ્રી માણિભદ્ર વીર જૈન આરાધના ભવનનું ભવ્યાતિત નિર્માણ કરવામાં આવેલ છે. કાલે…

વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ ગિરનાર પર્વત પર આવેલ ગુરુ દત્તાત્રેય ભગવાનની જગ્યામાં થયેલા વિવાદ અંગે જૈન સમાજના ધનકવાદીના પ્રમુખ હિતેશકુમાર વસંતલાલ સંઘવી એ સમગ્ર મામલે જણાવ્યું હતું કે…

જૈનમ્ કામદાર નવરાત્રી મહોત્સવ કે જેની જૈન ખેલૈયાઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હોય છે. તે સતત છઠ્ઠા વર્ષે દર વર્ષ કંઇક વિશેષતા સાથે યોજાવા જઇ રહ્યો…

મોરબી (મયુરપુરી) નગરે શ્રી ધર્મનાથ સ્વામી જિનાલયમાં તા.6/10/23 ના સાંજે 6/39 કલાકે શ્રી અમિઝરા પાર્શ્વનાથ ભગવાન ના દેરાસરમાં શ્રીઆદિશ્વર ભગવાનની ધાતુની પ્રતિમાના પબાશનમાંથી કુદરતી રીતે સંગીતની…

જૈનમ દ્રારા દર વર્ષે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. છેલ્લા મહિનાઓથી જોવામાં આવી રહયું છે કે હદય સંબંધી બીમારી અને સ્થળ પર જ હાર્ટ…