Browsing: jain

સંવત્સરીની અનેરી આરાધનામાં 50 લાખથી વધુ ભાવિકો આલોચના દ્વારા ભવોભવના પાપ-દોષોની વિશુદ્ધિ કરશે સિધ્ધક્ષેત્રના રચાયેલા સુંદર પ્રતીક પર બેસીને અનેક ભાવિકોએ કરેલી સિધ્ધત્વની ભાવયાત્રાના દ્રશ્યો હજારો…

વષેનો સર્વ શ્રેષ્ઠ દિવસ એટલે  ભાદરવા સુદ પાંચમ સવંત્સરી – ક્ષમાપના  મહા પર્વનો દિવસ… કરેલા પાપોનું સ્મરણ કરી આલોચના કરશે… સાંજ પડતાં જ જૈનો 84 લાખ…

સર્વ પર્વોમાં પર્યુષણ પર્વ મહાન છે: તોડો રાગને દ્વેષ, એ છે પર્યુષણનો ઉપદેશ મંત્રમાં નવકારમંત્ર મોટો છે. દાનમાં અભયદાન મોટું છે, રત્નમાં ચિંતામણી રત્ન મોટું છે.…

સંવત્સરી એ જૈનોનું મહાન પર્વ છે. આ પર્વ ભાદરવા સુદ પાંચમના દિવસે આવે છે. જૈનોના પર્યુષણ શ્રાવણવદ તેરસથી શરૂ થાય છે અને ભાદરવા સુદ પાંચમે આઠમાં…

અહંમ યુવક સેવા ગ્રુપે 51000 લાડુનું વિતરણ ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી”ના હજારો હૃદયમાંથી પ્રગટેલા ભક્તિભીના નાદ સાથે કચ્છના પુનડી ગામમાં ચાતુર્માસ બિરાજીત…

દેરાસરો, ઉપાશ્રયોમાં પૂ. ગુરુભગવંતો દ્વારા સ્વપ્ના વર્ણન: પવિત્ર ગ્રંથ કલ્પસૂત્રનું વાંચન પર્વાધિરાજ પર્યુષણ ના પાવન પર્વનો આજે છઠ્ઠો દિવસ છે જેનો તપ, જપ, આરાધનામાં લીન બન્યા…

કલ્પસૂત્રની ઉછામણીનો લેશે લાભ: પૂ. ગુરૂભગવંતોની વ્યાખ્યાન સંઘ પૂજન, મહાપૂજા તેમજ ભગવાન અદભુત અંગ રચના કરાય પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે ચોથો દિવસે જેના તપ, ત્યાગ, આરાધના…

આજે પાખી દિવસે સ્થાનકવાસી અને દેરાવાસી જૈનો તપ,જપ,આરાધના કરશે ઉપાશ્રય-દેરાસરા ભગવાન મહાવીરને અદ્ભૂત આંગી દર્શન પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના તૃતીય દિવસે તપ, જાપ, આરાધના સાથે જૈનો ભારે…

ઉપાશ્રય-દેરાસરા ભગવાન મહાવીરને અદ્ભૂત આંગી દર્શન પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના તૃતીય દિવસે તપ, જાપ, આરાધના સાથે જૈનો ભારે હરખભેર કરી રહ્યા છે ત્યારે આજે સ્થાનકવાસી અને દેરાવાસી…

જૈન સંસ્કૃતિ પર્વને માને છે, ‘પુનાતિ ઇતિ પર્વ’ જે આત્માને પવિત્ર બનાતે તે પર્વ પર્યુષણના જુદા-જુદા અર્થ છે (1) પરિવસન: એક સ્થળે સ્થિર થવું. (2) પર્યાવસન:…