Browsing: jainism

મોરબી (મયુરપુરી) નગરે શ્રી ધર્મનાથ સ્વામી જિનાલયમાં તા.6/10/23 ના સાંજે 6/39 કલાકે શ્રી અમિઝરા પાર્શ્વનાથ ભગવાન ના દેરાસરમાં શ્રીઆદિશ્વર ભગવાનની ધાતુની પ્રતિમાના પબાશનમાંથી કુદરતી રીતે સંગીતની…

જૈનમ દ્રારા દર વર્ષે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. છેલ્લા મહિનાઓથી જોવામાં આવી રહયું છે કે હદય સંબંધી બીમારી અને સ્થળ પર જ હાર્ટ…

પાંચ વર્ષથી જૈન સમાજનાં ભાઈ-બહેનો માટે શહેરના શિરમોર ગ્રુપ એવા જૈનમ્ દ્વારા નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન તદ્ન વ્યાજબી સીઝન પાસ સાથે કરવામાં આવી રહયું છે.ફરી છઠ્ઠા…

પૂ.પ્રવચન પ્રભાવક મુનિરાજ  જયપ્રભવિજયજી ( જે.પી.ગુરૂજી ) મ.સા.તથા સાગરાનંદ સમુદાયનાં .પૂ.સાધ્વીજી ભગવંતો શ્રી વિપુલયાશ્રીજી મ.સા.આદી થાણા અને શાસનસમ્રાટ સમુદાયનાં સાધ્વીજી ભગવંતો હી ઇન્દ્રયશાશ્રીજી મ.સા.આદી થાણા ……

ગિરનારની ધરા પર કરુણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો  53મિ જન્મોત્સવ કરુણા અને કલ્યાણના કર્તવ્યો અને શાતા, સમાધિ, અભયદાન જેવા સત્કાર્યો, તપ, ત્યાગ, સાધના…

હે પ્રભુ! વ્યતીત થયેલો મારો ભૂતકાળ તે મારી ભૂલોનો કાળ હતો. હું ભૂલ કરવામાં રહી ગયો અને તમે મોક્ષમાં પધારી ગયાં. આજ મારા ભૂતકાળની ક્ષમા માંગીને…

સૌરાષ્ટ્રભરમાં પર્વધિરાજ પર્યુષણની આરાધનાના છેલ્લા દિવસે સંવત્સરીની ઉજવણી: જૈનોએ મિચ્છામી દુકકડમ સાથે ભાવ પ્રતિક્રમણ કરીને ક્ષમાપ્ના આજે સંવત્સરી પર્વની આરાધના સાથે પર્યુષણ પર્વનું પણ સમાપન થશે…

પર્યુષણ પર્વ – દિવસ – 7 જન્મી-જીવીને મૃત્યુ પામવું આ સાર નથી માનવ જીવનનો સદ્ગુણ-સત્સંગ-સંસ્કાર પ્રભુએ માર્ગ બતાવ્યો સદાચારનો સદાચારનો સંદેશ અને પવિત્રતાનો પયગામ લઇ પર્વાધિરાજ…

આયોજન બદલ સાધુ-સાધ્વીજી ભગવંતો શ્રાવક-શ્રાવકોઓ જૈન સંઘોના આગેવાનોએ અનુમોદના સાથે પ્રસંશા કરી જૈનોના મહાપર્વ એવા પર્યુષણ નિમીતે  જૈનમ- રાજકોટ સંસ્થા પરિવાર આયોજીત નવકાર ડેની ગઇકાલે તા.…

વિશ્વભરના હજારો ભાવિકોએ એક સાથે એક જ સમયે કરેલા પાંચ કરોડ નમસ્કાર મંત્ર જપના ઉદઘોષ સાથે ‘વર્લ્ડ નવકાર ડે’ ઉજવાયો: કાલે સવંત્સરી મહાપર્વ ઉજવાશે રાષ્ટ્રધર્મથી મોટો…