Browsing: Janamshtami 2019

શોભાયાત્રાના મુખ્યરથનું સ્વાગત કરી ૧૦,૦૦૦ જેટલા ભકતોને પ્રસાદીરૂપે રવાનો ડ્રાયફુટ શીરો અપાશે: આયોજકો અબતકના આંગણે જન્માષ્ટમીના દિવસે સવારે ૧૦.૩૦ કલાકે લોધાવાડ ચોક વિજય પ્લોટ -ર૧ ના…

મીઠાઈમાં થાબડી,પેંડા, કાજુ કતરી, મોહનથાળ, મેસૂબ ઉપરાંત ફરસાણમાં ગાંઠીયા, ફરસીપુરી, ચવાણું, ચેવડો વગેરેની ખરીદી કરવા બજારોમાં ઉમટી પડયા સ્વાદપ્રિય શહેરીજનો જન્માષ્ટમીના રંગે રંગાવા લોકો થનગની રહ્યા…

અમોને રાજકોટના સુપ્રસિધ્ધ અખબારો દ્વારા જાણવા મળેલ છે કે, રાઈડસ ચાલકોએ ગુજરાત સરકાર દ્વારા રાઈડસ ચલાવવાના નવા નિયમો પ્રમાણે રાજકોટના જન્માષ્ટમી મેળામાં રાઈડસ ચલાવવા ઈન્કાર કરેલ…

Janmashtamis-Lokmanya-Was-Named-Malhar

છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પ્રાગૈતિહાસિક સ્થળ મલ્હાર પરથી મેળાનું નામકરણ આ વર્ષે જાહેર જનતા પાસેથી નામોનું સુચન ન મંગાવાયું: કાલી લોકમેળાના સ્ટોલ માટેના ફોર્મનું વિતરણ…

જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં…