Browsing: JanAshirvadYatra

માધાપર ચોકડીથી શરૂ થયેલી યાત્રાનું શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન 15 કિલોમીટરથી વધારે લાંબી યાત્રાનું અલગ અલગ 30 સ્થળોએ જાજરમાન સ્વાગત: રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીને ફુલડે…

15 કિ.મી.ના યાત્રાના રૂટમાં 30 સ્થળે યાત્રાનું સ્વાગત કરાશે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું છે. ભાજપા સરકાર ધ્વારા…

પારડી, વીરપુર, ખોડલધામ, જેતપુર, ગોંડલ, કોટડાસાંગાણી, શાપર (વેરાવળ) ખાતે જનસમુદાય તેમજ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સ્વાગત કરાશે જન-જનના આશીર્વાદ મેળવવા માટે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની જન આશીર્વાદ…

રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીની ‘જન આશિર્વાદ યાત્રા’ને ખોબલે ખોબલે વધાવતા શહેરીજનો ‘જન આશિર્વાદ યાત્રા’ને સફળ બનાવવા બદલ કાર્યકર્તાઓ અને શહેરીજનોનો જાહેર આભાર માનતા કમલેશ મિરાણી મુખ્યમંત્રી…

ગ્રીન લેન્ડ ચોકડીથી સવારે યાત્રાનો થશે શુભારંભ: વિધાનસભા 68 વિસ્તારમાં મંત્રી લેશે લોકોના આશિર્વાદ: ઠેર-ઠેર સામાજીક, શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા સન્માન કરાશે રાજ્ય સરકારના નવનિયુક્ત…

ચરાડવા ખાતેથી સવારે 8:30 વાગ્યે યાત્રાનું પ્રસ્થાન થશે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ…

પ્રથમ તબક્કામાં આજથી 3 ઓકટોબર સુધી અને બીજા તબક્કામાં 7 થી 10 ઓકટોબર સુધી મંત્રીઓ પ્રજા વચ્ચે જઈ આશિર્વાદ મેળવશે ગુજરાતમાં સત્તાધારી પાર્ટી ભાજપે રાજ્યમાં નેતૃત્વ…

ભાજપનો ચૂંટણીલક્ષી એજન્ડા: જન આશિર્વાદ યાત્રા થકી નવા મંત્રીઓની ઓળખ પરેડ: રૂટ ફાઈનલ કરવા બેઠકોનો ધમધમાટ ગુજરાતમાં સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું છે.…

જન આશિર્વાદ યાત્રામાં રાજકોટવાસીઓના આશિર્વાદ પ્રાપ્ત કરતા કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા રાજકોટ ખાતે  માધાપર ચોકડીથી કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાની  જન આશિર્વાદ યાત્રાનો પ્રારંભ રંગેચંગે પ્રારંભ થયો…

કેન્દ્રીય કેબિનેટ મંત્રી રૂપાલા ની”જન આશિર્વાદ યાત્રા”  રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા ત્રંબા  જિલ્લા પંચાયત સીટમાં ઉષ્માભર્યા અદકેરું સ્વાગત લોકોનો સ્વયંભૂ પ્રવાહ: જન આશિર્વાદ…