Browsing: janmajayanti

31મી ઓક્ટોબર એટલે દેશની લોકશાહી, એકતા અને અખંડિતતાના સર્જક-શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતિ. સરદાર પટેલની શબ્દવંદના કરતા સૌરાષ્ટ્ર- ભાજપ  પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું…

કવિ નર્મદની જન્મ જયંતિ: આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ રાજયની આઠ મહાનગરપાલિકામાં તમામ સરકારી ઓફિસ, પરિસર, સાર્વજનિક સ્થળોએ ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત તમામ શાળાઓ વિદ્યાર્થીઓને ગુજરાતી…

સોરઠીયાવાડી સર્કલ પાસે મહારાણા પ્રતાપની પ્રતિમાએ ક્ષત્રિય સમાજ સહિત વિવિધ સમાજના લોકોએ ફુલહાર કરી નમન કર્યા જેઠ સુદ ત્રીજનાં  રોજ મહારાણા પ્રતાપ નો જન્મ થયો હતો.…

બાબાસાહેબ તરીકે જાણીતા ભીમરાવ રામજી આંબેડકરને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે. અસ્પૃશ્યતા અને જાતિ પ્રતિબંધો જેવા સામાજિક દુષણોને નાબૂદ કરવાના આંબેડકરના પ્રયાસો નોંધપાત્ર હતા. બાબાસાહેબે…

ઉદાસી આશ્રમના અનુયાયીઓને આજે પણ બાપાના પરચા મળી રહ્યા છે સંતો ભલે  સદેહ આપણી વચ્ચે  હાજર હોતા નથી પરંતુ તેઓની  કૃપાદ્રષ્ટી સતત અનુયાયીઓ પર વરસતી જ…

 તેઓએ વિશ્વભરમાં 1100થી વધુ મંદિર બંધાવ્યાં હતા  પ્રમુખસ્વામી મહારાજનો આજે શતાબ્દી જન્મ જયંતીનો પવન અવસર છે.તેમનો જન્મ 7 ડિસેમ્બર 1921 થયો હતો.જ્યારે અક્ષરવાસ 13 ઑગસ્ટ 2016…

કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાશે રઘુવંશી પરિવાર દ્વારા જલારામબાપાની રર3મી જન્મ જયંતિ ઉજવાશે, જેમાં મહિલા સમીતી દ્વારા અનોખા સ્પર્ધાત્મક કાર્યક્રમો યોજાનાર છે. રઘુવંશી મહિલા સમિતિએ ‘અબતક’…

Abdulkalam

ડો.  કેશવરાવ બલીરામ હેડગેવારે કહ્યું હતું કે, ” નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણ” તે જ વાત *ભારતરત્ન ” ડો. અબ્દુલ કલામનો એક સંદેશો ઈન્ટરનેટ ઉપર દેશના…

ગાયક કલાકાર ઓસમાણ મીરના કંઠે માણ્યો લોકોએ સુર સરગમ કાર્યક્રમ આધુનિક રાજકોટના સ્વપ્નદ્રષ્ટા અને પૂર્વ મેયર અરવિંદભાઈ મણીયારની 90મી જન્મજયંતિ નિમિતે સુર સરગમ કાર્યક્રમ યોજવામાં આવ્યો…

ભક્તો ભાવિકો લાઈવ ટેલીકાસ્ટ અને વેબકાસ્ટથી લાભ લીધો  હિંદુ શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે, સંપ્રદાયો ગુરુ ક્રમ: કહેતા કે, સાચા સંપ્રદાયની ઓળખ એ તેના ગુરુઓની પરંપરા…