Browsing: Jashapar

પ્રાથમિક શાળાનું નૂતનીકરણ, સાંસ્કૃતિક હોલનું નિર્માણ તેમજ ગૌશાળાનું નવીનીકરણ પી.એમ. ટ્રસ્ટના ઉપક્રમે જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે આશરે 3 કરોડના ખર્ચે પૂ. ધીરગુરુદેવની અસીમ કૃપાથી માલિનીબેન…

રાજકોટના ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહનું સન્માન જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં મહાવીર નિર્વાણ કલ્યાણકની ઉજવણી બાદ નૂતન વર્ષ માંગલિક કાર્યક્રમમાં મુંબઇ -…

જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરુદેવ ની નિશ્રામાં પ્રથમ વાર 54 ભાવિકોએ આયંબિલની આરાધના કરતા ધર્મોલ્લાસ છવાયો હતો.બોરીવલી સંઘના મંત્રી જશુભાઇ ગોસલીયા અને ગીતાબેનનું હિતેશ…

ભાણવડ તાલુકાના જશાપરમાં પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી શ્રીમતિ શારદા જહાટકીયા હોસ્પિટલ ગોંડલના ઉપક્રમે હાટકોલાના વતની અને વર્ષોથી મસ્તક (ઓમાન) વસતાં શ્રી રમેશભાઇ નાગરદાસ શાહની પ્રથમ પુણ્યતિથિ નિમિતે…

શ્રી જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પર્વાધિરાજ પર્યુષણ મઘ્યે મહાવીર જયંતિની ઉજવણી પ્રસંગે ગ્રામજનોની પ્રભાત ફેરી નીકળી હતી. બપોરે હાલરડા સ્પર્ધા યોજાયેલ. પ્રવચનમાં ગુરુદેવે જણાવેલ કે…

પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં  જન્માષ્ટમી શોભાયાત્રા અને મા-બાપ પુસ્તકનું વિમોચન શ્રી જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં જન્માષ્ટમી ના નવનિર્મિત ડો. સી.જે. દેસાઇ અને જશવંતીબેન…

શોભાયાત્રા, વિમોચન: જય દ્વારકાધીશ દ્વાર-ઉદ્ઘાટન: ધુંવાડાબંધ ગામ જમણ જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ.ધીરગુરૂદેવના સાંનિધ્યમાં જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. ચાતુર્માસ કમિટિના ક્ધવીનર કે.ડી.કરમુરના જણાવ્યાનુસાર તા.18ને…

આવતીકાલે પારણા મહોત્સવ ઉજવાશે અબતક, રાજકોટ: શ્રી જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે જૈન મુનિ પૂ. ધીરગુરુદેવની શુભ નિશ્રામાં ચાતુર્માસ પ્રારંભથી જૈનધર્મની ઉગ્ર તપસ્યાની શૃંખલા ચાલે…

પૂ.ધીરગુરુદેવના ચાતુર્માસ અંતર્ગત જૈન સાથે આહીર સહિત તમામ જ્ઞાતિઓના લોકો હીલોળે ચડયા કરમુળ-માડમ કુટુંબે જશાપરને ધાર્મિકતાથી રંગાવી દીધો ચાતુર્માસમાંજૈન રામાયણ પ્રવચન માળા સાથોસાથ કૃષ્ણ જન્મઉત્સવ ઉજવાશે…

જશાપરમાં પૂ.ધીરગુરૂદેવના નગર પ્રવેશથી ધર્મોલ્લાસ છવાયો જશાપર સ્થાનકવાસી જૈન સંઘ અને સમસ્ત ગામના ઉપક્રમે પૂ.ધીરગુરૂદેવ પોરબંદરથી મોડપર થઇ સવારે 9 કલાકે પ્રેમ ચબુતરો પધારતાં જૈન જયતિ…