Browsing: JaysukhPatel

રાજ્યભરમાં ચકચાર મચાવનાર ઝુલતા પુલ દુર્ઘટનામાં પોલીસ ફરિયાદી બની ઓરેવા ગ્રુપના એમ.ડી., મેનેજર, ટીકીટ બુકીંગ ક્લાર્ક સહિત 10 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો 142થી વધુ લોકોના…

સુપ્રીમ કોર્ટે અરજી સાંભળવા ઇન્કાર કરતા કહ્યું હાઇકોર્ટમાં અરજી પેન્ડિંગ છે તેની રાહ જુઓ મોરબી ન્યૂઝ  મોરબી બ્રિજ ધરાશાયીઃ ગુજરાતના મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલની…

મોરબી ઝુલતા પુલ ગત તા.30 ઓકટોમ્બર 2022ના રોજ તુટી પડવાથી એક સાથે 135 નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાની સર્જાયેલી દુર્ઘટના અંગે લાંબા સમયથી જેલમાં રહેલા ઓરેવા ગૃપના…

બીપી વધી જતાં ગભરામણને કારણે સિવિલના સારવારમાં લવાયા, ડોક્ટરે ચિંતાજનક સ્થિતિ ન હોવાનું જણાવતા ફરી જેલમાં ખસેડાયા ચકચારી એવા ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં મોરબીની સબ જેલમાં…

મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલ વિરુદ્ધ આશરે 1000 પાનાંની પુરવણી ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, મોરબી ઝૂલતા…

મૃતક દીઠ  દશ લાખ જમાં કરાવવાના હાઈકોર્ટના આદેશના આધારે વચગાળાના જામીન  માંગ્યા ‘તા વળતરની રકમ ઓરેવા ગ્રુપે જમા કરાવવાની અને જયસુખ પટેલની ગેરહાજરીમાં પણ ધંધો ધમધમે…

સમય સમય બલવાન હૈ, નહિ પૂરૂષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો વોહી ધનુષ, વોહી બાણ ! સમયયંત્રના માલિકનો સમય બદલાયો, મોરબી સબ જેલની ખોલી નંબર 9માં જીવે…

ઝુલતા પુલ દુર્ધટના મામલે રિમાન્ડ પુરા થતા કોર્ટના આદેશથી જેલમાં ધકેલાયા મોરબી ઝૂલતા પુલ દૂર્ઘટના કેસમાં ભાગેડુ જયસુખ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા બાદ પોલીસે કબજો…

રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતા : આશરો આપનારા વિરુદ્ધ પણ થઇ શકે છે કાર્યવાહી મોરબી પુલ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે મોરબી…

બેસતા વર્ષના દિવસે ખુલ્લો મુકાયેલો ઝુલતો પુલ પાંચમાં દિવસે તુટી પડતા 135 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા 1262 પેઇજનું પોલીસે તહોમતનામું તૈયાર કયુ: પિતા-પુત્ર સહિત નવ સામે…