- બે દિવસમાં ગરમીનો પારો ફરી 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા
- 12.20 લાખ લોકો કરશે પ્રથમવાર મતદાન
- RTEનો બીજો રાઉન્ડ બે દિવસમાં જાહેર થાય તેવી શક્યતા
- શનિવારથી ગુજરાતમાં વડાપ્રધાન મોદી,અમિત શાહ કરશે ઝંઝાવાતી પ્રચાર
- ફકત છેલ્લા 15 માસમાં 14117 કેસો દ્વારા લોકોએ રૂ. 7.41 કરોડનો RTOને ‘ચાંદલો’ કર્યો
- યુપીની બોર્ડ ટોપર પ્રાચી નિગમને દેખાવને લઈને નિશાન બનાવાઈ
- અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા ભારતના સૌથી જૂના હિલ સ્ટેશનો પર લોકોની ભીડ
- બાળકો અને વૃધ્ધોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો ઉપર રોક ક્યારે?: સુપ્રીમ
Browsing: junagadh
કેશોદના જાદવ પરિવારના યુવાને મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને કરી લેખિત રજૂઆત જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડ માં ચાલતી લાલિયાવાડી અને તેના તબીબો, કર્મીઓ સામે એક…
સફાઇ કામદારની નજર ચૂકવી દીપડો નાસી ગયો હતો એક અઠવાડિયા પહેલા સક્કરબાગ ઝૂમાંથી ફરાર થઈ ગયેલ દીપડો અંતે પાંજરે પુરાતા વન વિભાગે હાશકારો અનુભવ્યો છે. પ્રાપ્ત…
૧ થી ૧૫ વોર્ડમાં બિસ્માર બની ગયેલા તમામ માર્ગોનું નવીનીકરણ કરવા રૂ.૨૧ કરોડ મંજૂર જુનાગઢ મહાનગરપાલિકાની ગઇકાલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રૂ. ૧.૫૨ કરોડના કામોને મંજૂરી આપવામાં…
વિસાવદર તાલુકામાં સ્વાથ્યને લગતી સમસ્યાઓ મોટા પ્રમાણમાં હતી ત્યારે વિસાવદરના લોકો માટે ભગવાન સ્વરૂપમાં બે ડોકટસે ભાઈઓએ શ્રેષ્ઠ સેવા દ્વારા તાલુકાના લોકો માટે પોતાની તબીબી સેવા…
ખામધ્રોળ રોડના વેપારીઓ આવારા તત્વો સામે વિરોધ નોંધાવી પોલિસને કરી રજૂઆત જૂનાગઢના ખામધ્રોળ રોડ ઉપર લુખ્ખા તત્વોની દાદાગીરી અને ગુંડાગર્દી સામે ગઈકાલે વેપારીઓએ બંધ પાળી, વિરોધ…
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગ ખાતે વર્લ્ડ બેંક, આઈસીએઆર, ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે સંસ્થાકીય વિકાસ યોજના (આઈડીપી) અંતર્ગત બી.એસ.સી. (હોનર્સ) એગ્રીકલ્ચર અને હોર્ટીકલ્ચરના વિદ્યાર્થીઓ માટે જંતુનાશક…
માંગરોળ તાલુકાના શેરીયાજ ગામે આવેલા ગોંદરા કોઝવેમાં નાહવા પડેલા મૂળ આરેણાના એક ૧૯ વર્ષીય યુવાન કાના ભોજા ગળચરનું મોત નીપજતા આરેણા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી…
જુનાગઢ જિલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયતની ચુંટણીની મુદત પૂર્ણ થવાના થોડા દિવસો જ બાકી છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ થઈ…
એમ.એ.ગુજરાતી વિષય સેમ-૨નું ૭૫.૨૩%, સેમ-૪નું ૬૫.૬૭% પરિણામ જાહેર જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ગઇકાલે બીજા તબક્કાની તમામ પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ હતી. બીજા…
બીબીએ, બીઆરએસની પરીક્ષામાં ઓછી હાજરી: એક પણ કોપીકેસ થયો નહીં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા આજરોજ એલ.એલ.બી. સેમેસ્ટર ૬નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું. જે…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.