Browsing: khalistan

ખાલિસ્તાની આતંકી હરદીપસિંઘ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ કેનેડાએ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાએ આરોપ લગાવ્યા બાદ હવે ભારત સહીત અનેક…

ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટર વિરુદ્ધ સરકારે એક્શન શરૂ કર્યા છે. એનઆઈએએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં લગભગ 50 સ્થળોએ દરોડા પાડ્યા છે. એનઆઈએ…

ખાલિસ્તાનની આંતકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ દરમિયાન હાલમાં જ એનઆઈએ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 19 ખાલિસ્તાની…

નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીની માહિતી અમેરિકાએ જ કેનેડાને આપ્યાનો ધડાકો નેશનલ ન્યૂઝ  વિશ્વ આખામાં જગત જમાદાર તરીકેની ઓળખ ધરાવતું અમેરિકા પોતાનું જમાદારીપણું જાળવી રાખવા ’બે મોઢા’…

ભારત દ્વારા જી-20ની યજમાની કર્યાના થોડા દિવસમાં જ કેનેડા દ્વારા ખાલિસ્તાન મુદ્દે સપોર્ટ કરતા ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં મોટી દરાર પડી છે. ત્યારે મોસ્ટ વોન્ટેડ…

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે…

કેનેડાના ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની સરેઆમ ગોળી મારી હત્યા કેનેડામાં ખાલિસ્તાની આકા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કેનેડાના સરેમાં ગુરુ નાનક શીખ…

પંજાબમાં ‘અમન – ચેન’ જાળવી રાખવા અમૃતપાલને અસમના દિબ્રુગઢ જેલ હવાલે કરાયો ખાલિસ્તાની ચળવળનો સમર્થક અમૃતપાલસિંની ધરપકડ કરી લેવામાં આવી છે. છેલ્લા 35 દિવસથી નાસ્તા ફરતા…

શું અમૃતપાલસિંહ ‘ભીંડરેવાલા – ૨.૦’ બની જશે ?!! શું તમે એક હજાર લોકોને આખા પંજાબના ગણશો?  તેમને પાકિસ્તાન તરફથી ફંડ મળે છે. રાજસ્થાનમાં પંજાબ કરતાં મોટી…

સોશિયલ મીડિયાનો “વાયરસ” જોખમરૂપ બની રહ્યો છે કોરોનાની જેમ સોશ્યલ મીડિયાનો વાયરલ “વાયરસ” પણ જોખમી ખેડુત આંદોલન મુદ્દે ટ્વીટ કરનાર પોપ સ્ટાર રેહાના, સ્વીસ પર્યાવરણવાદી ગ્રેટા…