Browsing: Literature

આલ્કોહોલ આરોગ્ય અને ખિસ્સા બંને માટે ઉધઈનું કામ કરે છે. સ્વાસ્થ્યને નુકસાન તો છે જ, ખિસ્સામાં ખાડો પણ છે. સાહિત્ય, સિનેમા, સમાજ દરેક જગ્યાએ તમને દારૂ…

ઝુલતા પુલ દુર્ઘટનામાં નગરપાલિકા  પાસે કોઈ આધાર-પુરાવા નથી, સરકારમાંથી આધાર-પુરાવા મળ્યે જવાબ આપીશું મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈને   નગરપાલિકાની સામાન્ય સભામાં રાજ્ય સરકાર પાસે આધાર પુરાવાની…

માયાભાઈ આહીર, અભેસિંહ રાઠોડ, બિહારીભાઈ ગઢવી અને ફરીદામીરે કરી જમાવટ: પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ સરગમ ક્લબ દ્વારા ચાલી…

સંત સાહિત્યના વિદ્વાન સંશોધક, સારસ્વત અને ભજન આરાધક ડો.નિરંજન રાજયગુરૂએ ‘અબતક’ કાર્યાલયની મૂલાકાત લઈ મેનેજિંગ એડીટર સતીષકુમાર મહેતા સાથે સંત સાહિત્ય, ભજનના પ્રકારો, લોકસાહિત્ય વગેરેની પ્રાચીન…

સાહિત્યની અભિવ્યકિતમાં આજે અભ્યાસ-પ્રતિબઘ્ઘ્તાનો અભાવ: પદ્મશ્રી વિષ્ણુ પંડયા અગાઉના સમયમાં અલ્પસાધનો, પ્રતિકુળતા વચ્ચે પણ પુરૂષાર્થી પત્રકારો થકી પત્રકારત્વની ગરિમા જળવાય હતી: લખવાની આંતરિક શકિતને વિકસાવવા માર્ગદર્શન,…

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિગ્રી ડિપ્લોમાથી માડી પીએચડીના અભ્યાસ ક્રમ ચલાવાય છે અને અત્યાર સુધી પીએચડીની ડીગ્રી આપવામાં આવે છે ત્યારે હવે પીએચડી પછી એટલે કે પોસ્ટ…

હસાવવાથી લોકોના અનેક દુ:ખો ભુલાઇ જાય છે જેથી હસાવવા જેવું બીજુ પૂણ્ય નથી હું વસ્તુ સૌથી મોંઘી અને જાજરમાન વહેચું છું કોઈ ઈમાન વેચે છે, હું…

આપણે બધા જિંદગીના પ્રવાસી છીએ. ઘણીવાર મનુષ્ય કોઈ  કારણોથી મંજિલથી ભટકી જાતો હોય છે અને જિંદગીથી હારી જતો હોય છે. મનુષ્ય ઘણી વાર જીવનમાં દિશાહીન બની…

દિવસે ને દિવસે પૃથ્વી પર પ્રાકૃતિક આપદાઓ વધતી જાય છે. ત્યારે માણસની શક્તિઓ કુદરત સામે ટૂંકી પડી રહી છે. કુદરતી આપદાઓ માણસને પોતાની મંજિલથી દૂર જતા…