Browsing: Lok Durbar

નલિયા સમાચાર અબડાસા તાલુકાના નલિયા ખાતે રેન્જ આઇ.જી દ્વારા નલિયા પોલીસ મથકનું વાર્ષિક ઇન્સપેકશન કરવામાં આવ્યું હતું.જેમાં આ લોક દરબારમાં ટ્રાફિક સમસ્યા અને ગામમાં સીસીટીવી લગાડવા…

ગુજરાતના ગૃહ વિભાગની સુચના બાદ રાજ્યમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ લોકદરબાર યોજવામાં આવે છે જેના દ્વારા વ્યાજના ચુંગાલમાં ફસાયેલા લોકો આગળ આવીને ફરિયાદ કરે તે માટે…

સિઝનના કારણે અરજદારો ન આવતા સમય શક્તિનો થતો વ્યય રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપતભાઇ બોદર અને કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજા તથા દરેક કાર્યમાં રસ…

પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા લોક દરબારમાં છ પ્રશ્નો રજૂ થયાં રાજકોટ જિલ્લા પંચાયત વિસ્તારના અન ઉકેલ અને પ્રજાકીય પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવે અને અરજદારો પોતાના પ્રશ્નો રજુ…

ડીડીઓ, શાખા અધિકારીઓ ગ્રામજનોના પ્રશ્ર્નો સાંભળશે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે સોમવારે પદાધિકારીઓના ઉપક્રમે લોક દરબાર યોજાય છે, જે અંતર્ગત છેલ્લા ત્રણેય કાર્યક્રમો નિરસ રહ્યા બાદ બુધવારે…

જીલ્લા પંચાયત દ્વારા જસદણ પ્રાંત ઓફીસ ખાતે લોકદરબાર યોજાયો રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર ની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે ગ્રામ્ય પ્રજાના પ્રશ્નો ના…

લોકોના  પ્રશ્ર્નોના તત્કાલ નિવારણ માટે વિભાગોને  કડક સૂચના અપાશે લોકદરબારમાં જસદણ- વિછીયા તાલુકાના પ્રશ્નો સંભળાશે ,તમામ તાલુકાઓમા તબક્કા વાર લોકદરબાર યોજાશે : પ્રશ્નો ના તાત્કાલિક  નિરાકરણ…

રાજકોટ જિલ્લાના ગ્રામજનો પોતાના પ્રશ્નોની રજૂઆતો કરી શકશે: ભુપતભાઈ બોદર રાજકોટ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ દ્વારા ગ્રામજનોની વિવિધ રજૂઆતો અને પ્રશ્નો સાંભળવામાં આવશે અને આ પ્રશ્નોનો ત્વરિત…

બીજા ‘લોક દરબાર’માં ચાર પ્રશ્નો રજૂ થયાં: ઉપસ્થિત પ્રશ્નોના ઉકેલ માટે શાળા અધિકારીઓને સુચના અપાઇ રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના સમાવિષ્ટ ગામોમાં લોકોના પ્રશ્નો સત્વરે ઉકેલવા માટે…

હવે દર સોમવારે  ‘લોકદરબાર’ યોજી પ્રજાના પ્રશ્નો નિયત સમય મર્યાદામાં ઉકેલ લાવવા આયોજન રાજકોટજિલ્લા પંચાયત હસ્તકના તમામ ગામડાઓનો વિકાસ થાય તેવા શુભાશય અને લોકો પોતાના પ્રશ્ર્નો…