Browsing: Maha Shivratri

પાંચ દિવસ ભકિત, ભજન ને ભોજનનો સંગમ જોવા મળ્યો ભવનાથમાં સાધુ સંતોના શાહી સ્નાન બાદ ભવનાથ દાદાની મહાઆરતી થઇ મેળામાં સામાન્ય જનતાને પ્રવેશ ન મળ્યો પણ…

શિવ સમાન કોઈ દાતા નહિ બિપત બીદારન હાર અબ લજજા મોરી રાખીઓ શિવ નંદી કે સવાર દેવાધિ દેવ મહાદેવના મહિમાવંતા મહાપર્વ મહાશિવરાત્રીની આજે રાજકોટ સહિત સમગ્ર…

કોરોનાને કારણે મહાપર્વની ઉજવણીમાં ઝાંખપ; અનેક મંદિરોમાં પૂજા-અભિષેકની મનાઈ દેવાધિદેવ ભગવાન ભોલેનાથની જયંતિ (શિવરાત્રી)ની ઉજવણીને કોરોનાને લીધે થોડી ઝાંખય લાગી છે. અનેક મંદિરોમાં ભાવિકો માટે પુજા-અભિષેકની…

એક બિલિપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલકી ધાર, દયાલુ, રિઝ કે દેત હૈ ચંદ્રમૌલિ ફલ ચાર… ગામે ગામ ભજન અને ભક્તિ સાથે દેવાધીદેવના પર્વના ઉજવણી :…

દર વર્ષ રવેડીમાં લાખો લોકોનો મહેરામણ હોય છે આ વર્ષે ભાવિકો વિના ભવનાથ સુમસામ આજે ભાવિક ભક્તજનો વગરનો ભવનાથના શિવરાત્રી મેળાનો અંતિમ દિવસ છે, ત્યારે રાત્રિના…

દેવોના દેવ મહાદેવની માણસ જ નહી રાક્ષસ પણ પૂજા કરે છે. ભોલેનાથને ભોળાનાથ અમથા નથી કહેવાતા એ ભોળા છે કે જે રાક્ષસને પણ અમર થવાનું વરદાન…

કોરોના મહામારીના કારણે શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રદ: માત્ર પૂજા-અર્ચના, અભિષેક, મહાઆરતી થશે આવતીકાલ મહાવદ તેરસ અને ભગવાન ભોળાનાથને રીઝવવાનો દિવસ એટલે કે મહાશિવરાત્રી આવતીકાલે સૌરાષ્ટ્રભરના…

મહાવદ તેરશને ગૂરૂવાર તા.11.3.21ના દિવસે મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રીનો પ્રારંભ આ વર્ષે સવારે 9.24 સુધી શિવયોગ છે. આથી શિવરાત્રીનો પ્રારંભ શિવયોગમાં થશે. અને રાત્રીનાં 9.45પછી શ્રવણ નક્ષત્ર…

ભવનાથમાં સાધુ-સંતોનું આગમન ભાવિકોની પ્રવેશબંધથી મેળો સુમસામ જૂનાગઢના ભવનાથ ખાતેના મહા શિવરાત્રી મેળાને બે દિવસ પૂર્ણ થયા છે, અને મેળાના આકર્ષણરૂપ સાધુ, સંતો, મહંતો અને તપસ્વીઓ…

ભક્તોનો માનવ મહેરામણ શિવકૃપા મેળવવા સોમનાથમાં ઉમટશે મહા મૃત્યુંજય યજ્ઞ, જ્યોતપૂજન, ચાર પ્રહરના વિશેષ પૂજન, આરતી સહિતના કાર્યક્રમો યોજાશે શ્રી સોમનાથ તીર્થધામમાં મહાશિવરાત્રી મહોત્સવની ભવ્ય તૈયારીઓ…