Browsing: mahadev

હિન્દુ ધર્મમાં નાગને પૂજનીય ગણવામાં આવે છે:  શ્રાવણ  મહિનામાં મહાદેવની સાથે  નાગ દેવતાની  પૂજાનું મહત્વ: નાગ દેવ દેવી-દેવતાના વિરાટરૂપમાં રહેલા છે, શિવજીના ગળામાં, ગણેશે જનોઈના રૂપે…

એક બિલીપત્રમ્ એક પુષ્પમ્ એક લોટા જલ કી ધારા દયાલુ રીજ દેતે હૈ ચંદ્રમૌલી ફલ ચાર નિર્મલ જલ, બિલ્લીપત્ર પાન ,વનવગડામાં ઉગતો આંકડો, ધતુરા ,ભાંગ ,સુગંધ…

ત્રિદલં ત્રિગુણાકાર ત્રીનેત્ર ચ  ત્રીયાયુધમ ત્રિજન્મપાપસંહાર એક બિલ્વ શિવઅર્પણમ્ બિલીપત્રમાં ૐ નમ: શિવાય  લખીને મહાદેવજીને  ચઢાવવાથી  જીવનના તમામ જ દુ:ખ થાય છે દૂર બિલીપત્રના ત્રણ પાનમાં…

એકમાત્ર દેવાધિદેવ શિવની પૂજા લિંગ અને મૂર્તિ બંને સ્વરૂપોમાં કરવામાં આવે છે 12 જ્યોતિર્લિંગનો મહત્વ અને મહિમા. ભગવાન શિવની ભક્તિનો મહિનો ચાલુ છે. શિવમહાપુરાણ અનુસાર, એકમાત્ર…

પવિત્ર શ્રાવણ માસ નિમિતે અનેકવિધ શિવાલયોમાં ભાવિકોએ ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે, અને ભગવાન શિવજીની…

દીવમાં શ્રાવણ માસ પર્વ પર પાંચ પાંડવ સ્થાપિત“ ગંગેશ્વર મહાદેવ ” મંદીર માં શિવ ભક્તો ની ઉમટી ભીડ દર્શન કરી ભાવ વિભોર થયા. સંઘ પ્રદેશ…

શ્રાવણ  માસના સોમવારે શિવાલયોમાં ભક્તો  બન્યા શિવમય  , ‘છોટી કાશી’ના ઉપ નામથી નવાજવામાં આવે છે તેવા જામનગર શહેરમાં અનેક નાના મોટા શિવાલયો આવેલા છે, ત્યારે આજે…

જયોતિર્લિંગ એટલે જ્યોતિ બિંદુ જે પ્રકાશનો આધારસ્તંભ કે સ્ત્રોત કહેવાય છે શિવભક્તો નિયમિત રીતે શિવાલયમાં જઈ શિવલિંગની પૂજા કરતાં હોય છે. ભગવાન શિવ એકમાત્ર એવા દેવ…

16 પાઘ પૂજન, 16 ધ્વજાપૂજન અને 600થી વધુ મહામૃત્યુંજય યજ્ઞમાં 300થી વધુ પરિવાર થયા સામેલ પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના  સાનિધ્યમાં શ્રાવણના  પ્રથમ દિવસે જ  શિવોત્સવ…