Browsing: Mahatma Gandhi Jayanti

સાંજે પ્રધાનમંત્રી સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલી અર્પણ કરશે: જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત નવરાત્રી મહાઉત્સવમાં સહભાગી બનશે પ્રધાનમંત્રી…

૫૫ વર્ષથી વધારેના અને ૫૦ ટકાથી વધુ સજા કાપી ચૂકેલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય: રાજકોટ જેલમાંથી ૧૬ કેદીઓને આઝાદ કરાશે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યની…

વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે… ઐતિહાસિક ‘ગાંધીકુચ’ના સાક્ષી બન્યા ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સાર્ધશતાબ્દિ સમાપન સમારોહનાં પાવન અવસરે ગાંધી વિચારધારાનો…

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિએ પોરબંદર કિર્તી મંદિરમાં ર્પ્રાનાસભા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.…

મોદીએ ગાંધીજીનાં આદર્શો, સિદ્ધાંતો અને શિક્ષાને અનુસરી દેશ-વિદેશમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે: રાજુભાઈ ધ્રુવ ૨જી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી…

ગાંધી જયંતિ નિમિત્તે રિવર ફ્રન્ટ ખાતે ૨૦,૦૦૦થી વધુ સરપંચોને સંબોધીને દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે: સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની નિમિત્તે…

રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ પરિવારોને વ્યાપક રોજગારી મળે તે માટે મુખ્યમંત્રીનો સંવેદન સ્પર્શી નિર્ણય ગાંધી જ્યંતિએ તા. ર- ઓકટોબર થી તા. ૩૧-ડિસેમ્બર સુધી વળતરનો…

સત્ય એ જ પરમેશ્વર છે ગુજરાત કોંગ્રેસનું નવું સુત્ર : જે રાજકોટની શેરીઓ ગલીઓમાં ગુંજશે ૨૮મીએ ગાંધી સંદેશ યાત્રાનું રાજકોટમાં આગમન: રૂટ જાહેર કરતા શહેર કોંગ્રેસ…

ગાંધી જયંતિના પાવનકારી અવસરે ‘અબતકે’ લીધી મહાત્મા ગાંધી મ્યુઝિયમની વિશેષ મુલાકાત રાજકોટને આંગણે નિર્માણ પામેલુ વિશ્વકક્ષાનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખરેખણ મનને ચિર શાંતિ અર્પે છે.અહી પગ…

બીજી ઓક્ટોબરનાં મંગળપ્રભાતે શાળાનાં વિદ્યાર્થીઓ સંગાથે પોલીસ, એન.સી.સીનાં જવાનો જોડાયા પ્રભાતફેરીમાં- સ્વચ્છતા ત્યાં પ્રભુતાનાં સંદેશાનાં સૂત્રોથી જૂનાગઢના માર્ગો ગુંજી ઉઠ્યા આપણાં રાષ્ટ્રપિતા પરમપુજ્ય ગાંધીજી પ્રતિભા સંપન્ન…