Browsing: Makar Sankranti

મકરસંક્રાંતિ ૨૦૨૪ રાશિફળ આ વર્ષ ૨૦૨૪માં મકર સંક્રાંતિ ૧૫ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિ પર સુર્યદેવ પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરમાં એટલે કે…

મકરસંક્રાંતિ ન્યુઝ ભારતમાં દરેક તહેવાર કે ઉત્સવ ઉજવવાનું વિશેષ  મહત્વ છે . જેની ઉત્પત્તિ સ્થાનીક પરંપરા, વ્યક્તિ વિશેષ કે સંસ્કૃતિથી ન થઈને જેમનો ઉલ્લેખ વૈદિક ધર્મગ્રંથ,…

અગાસી પરથી નીચે પટકાતા બે બાળક સહિત ત્રણ ઘવાયા અબતક,રાજકોટ રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મકરસંક્રાંતિ ઘાતક બની હોઈ તેવા બનાવો પ્રકાશમાં આવ્યાછે. ખતરનાક માંજાના કારણે…

મકરસંક્રાંતિના દિવસે સૂર્યનું તેજ અન્ય દિવસોની સરખામણીએ ખૂબ જ વધુ: સૂર્યના કિરણો ત્વચા, શરીર અને હાડકામાં ઉતરીને શરીરને ઉર્જાવાન બનાવે છે અને રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે…

સદર પશુ દવાખાનું, ફૂલછાબ ચોક ખાતે કરૂણા અભિયાન-૨૦૨૧ કંટ્રોલ રૂમનો પ્રારંભ કરાવતા કલેકટર રેમ્યા મોહન તા. ૧૩ થી ૧પ શહેરના ત્રિકોણબાગ, પેડક રોડ, આત્મીય કોલેજ પાસે,…

સંક્રાંતને સંક્રમીતતા ભરખી જશે? તમામ શહેરી- જિલ્લા વિસ્તારમાં ઉત્તરાયણ ઉપર ધાબે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જાહેરનામું, અગાસીએ વધુ લોકો એકત્રિત થઈને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરશે તો થશે…

કાલે સવારથી જ લોકોના અગાસી પર ધામા: ચીકી, મમરાના લાડુ, શેરડી, જીંજરાની સાથે બપોરે માણશે ઉંધીયાની મજા: ગૌશાળા-પાંજરાપોળના ગૌસેવકો ચોકે-ચોકે મંડપ નાખી ફાળો એકત્ર કરશે તો…

તમસો મા જયોતિર્ગમનય હે સૂર્ય અમને પણ અંધકારથી પૂર્ણ પ્રકાર તરફ લઇ ચલો એટલે કે મકર સંક્રાંતિના દિવસથી ભગવાન સૂર્ય પોતાનું તેજ વધારે છે. અને પૃથ્વીના…