Browsing: mansukh mandaviya

આગામી વિધાન સભાની ચૂંટણીમાં લોકોના વિશ્વાસ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવશે. આ રેલી 16 ઓગસ્ટથી કાઢવામાં આવશે જેમાં રાજય કક્ષાના…

ભારતમાં મંજૂરીના પગલે હવે જોન્સન એન્ડ જોન્સનની રસીનો ડોઝ બજારમાં થશે ઉપલબ્ધ: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાની જાહેરાત ભારતમાં વધુ એક વેક્સિનને ઈમરજન્સી યુઝ માટે મંજૂરી મળી…

નેનો યુરિયા, મોટો ફાયદો: 50% નાઇટ્રોજનની બચત સાથે ઉત્પાદનમાં પણ વધારો: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ગાંધીનગરના કલોલ સ્થિત ઇફ્ફકો દ્વારા વિશ્વનો પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટ સ્થપાયો…

સ્વાસ્થ્ય સંબંધી વ્યવસ્થાની વિગતો આપવા ઉભા થયેલા આદિવાસી ધારાસભ્ય ડો.ભારતીબેન પવાર સામે અવરોધ ઉભા કરવાએ આદિવાસી મહિલાઓનું અપમાન ગણાવી મનસુખભાઇએ વિપક્ષની બોલતી બંધ કરાવી દીધી સંસદમાં…

મંત્રીઓ જનતાની વચ્ચે રહીને કામ કરી શકે છે એવો અહેસાસ કરાવવા કેન્દ્રીય મંત્રી મંડળના નવનિયૂકત 43 મંત્રીઓને પોતાના રાજય અને વિસ્તારોમાં જઈ મંત્રીઓ જનતાની વચ્ચે રહીને…

મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે યોજાનારી પરીક્ષા નીટ પીજી નું આયોજન 11 સપ્ટેમ્બરે થશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે ટ્વીટ કરી આ જાણકારી આપી છે.…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારમાં ગુજરાત અને સૌરાષ્ટ્રને માનભેર સ્થાન મળી રહ્યું છે. કેબિનેટમાં આ ફેર બદલી અને વિસ્તરણ બાદ હવે આ શરૂ થયેલી કેબિનેટની રચનાઓમાં…

કેબીનેટ મંત્રીઓને આવકારતા ડાયનેમિક ગૃપના પ્રમુખ ભારત સરકારમાં પરશોતમભાઈ રૂપાલા તથા મનસુખભાઈ માંડવીયાએ કેબીનેટમાં સ્થાન મેળવીને સમગ્ર ગુજરાત રાજયનું અને વિશેષ પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યુ છે.ડો.જીવરાજ…

શહેરો તો ઠીક ગ્રામ્ય અને પછાત વિસ્તારની પ્રજાનું વેકસીનેશન પુરપાટ ઝડપે કરવાનો લક્ષ્યાંક મનસુખ માંડવિયાએ ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો ચાર્જ સાંભળ્યાની સાથે જ કોરોનાની ત્રીજી લહેર…

મોદી સરકારના બીજા કાર્યકાળના મંત્રી મંડળનું પ્રથમ વિસ્તરણ થયુ છે. ત્યારે ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને હાલ મોદી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા અને સ્વતંત્ર હવાલો સંભાળી…