Browsing: mansukh mandaviya

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ટીમમાં સમાવેશ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. જો સી.આર. કેન્દ્રીય મંત્રી…

કોરોના સમયાંતરે તેનો કલર બદલી રહ્યો છે… હવે કોરોના વાયરસની આગામી  લહેરમાંથી બચવા રસી જ એક રામબાણ ઈલાજ સમાન મનાઈ રહી છે. હાલ વિશ્વમાં ઘણી બધી…

કોરોના મહામારીએ વિશ્વભરના દેશોને બાનમાં લઈ ચોતરફ હાહાકાર મચાવી દીધો છે. એમાં પણ કોરોના સમયાંતરે પોતાનો “કલર” બદલતા મોટું જોખમ ઉભું થયું છે. તેના જ કારણે…

કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાએ વર્ચ્યુઅલ માધ્યમથી ગોપાલપુરી, ગાંધીધામ (કચ્છ) ખાતે આવેલી દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન કોપર પાઇપિંગ નેટવર્ક…

કોરોના મહામારી સામેની જંગમાં રેમડેસિવિરની હવે તંગી રહેશે નહીં. કોરોનાની બીજી લહેરમાં જે રીતે રેમડેસિવિરની માંગ વધી રહી છે, તેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ આજે…

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ કરી આપી માહિતી: એમ્ફોટેરેસીન-બી ઈંજેકશનનો પુરતો જથ્થોે ઉપલબ્ધ કરાવવાની હૈયાધારણા આપી એક તરફ વાયરસ તો બીજી તરફ ફૂગ… કોરોનાને નાથવા જતાં…

કોરોના મહામારીની બીજી લહેરએ ખુબ હાહાકાર મચાવ્યો છે, અત્યારની પરિસ્થિતિ જોતા લાગે તે હવે બીજી લહેર અંત તરફ છે. આ બીમારી આવી ત્યારથી સરકારે ઘણી બધી…

પોર્ટ હોસ્પિટલોમાં 422 આઇસોલેશન બેડ, ઓકિસજનનો ટેકો ધરાવતા 305 બેડ કાર્યરત: સમીક્ષા બેઠક મળી રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો)  મનસુખ માંડવિયાએ…

કોરોના મહામારીના ફાટેલા રાફડા વચ્ચે રસી કરતા પણ મહત્વના પુરવાર થઇ રહેલાં રેમડેસિવીર ઇંજેક્શનને લઈને કેન્દ્રીય પોર્ટ્સ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા રેમડેસિવીરની ઉપલબ્ધતા…

પુરૂષોના વર્ચસ્વવાળા મેરીટાઇમ સેકટરમાં રૂઢિગત માન્યતાઓને તોડવાના મહિલાઓના જબરજસ્ત પ્રયત્નોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કેન્દ્રીય બંદર શીપીંગ અને જળમાર્ગ રાજય મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવીયાએ 6 માર્ચના…