Browsing: Mansukhbhai Mandviya

ચીનમાં ફસાયેલા ભારતના 23 ખલાસીઓને માદરેવતન પરત લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આગામી 14 જાન્યુઆરીના રોજ આ ખલાસીઓને ભારત પરત લેવામાં આવશે. ભારતીય ખલાસીઓને…

દિવાદાંડીઓને પ્રવાસન ક્ષેત્રે હેરીટેજ તરીકે વિકસાવવા માટે તખ્તો: ૯૦ વર્ષ જૂનો કાયદો બદલવા નેવીગેશન બીલ દરિયામાં વહાણો-જહાજો માટે દિશા બતાવતા લાઈટ હાઉસને સરકાર પ્રવાસન સ્થળ તરીકે…

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી…