Browsing: Maratha

લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનને સમેટી લેવા મનોજ જરાંગેની જાહેરાત નેશનલ ન્યુઝ, મરાઠા આંદોલનને મોટી જીત મળી છે. રાજ્ય સરકારે મનોજ જરાંગે પાટીલની તમામ માંગણીઓ સ્વીકારી…

મરાઠા આરક્ષણની માંગ સાથે ચાલી રહેલ શાંતિપૂર્ણ આંદોલન સોમવારે અચાનક હિંસક બની ગયું હતું.  સોમવારે બીડમાં એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર અને ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના કાર્યાલય…

મહારાષ્ટ્ર રાજ્યમાં મરાઠા અનામતનો મુદ્દો ફરી ચગ્યો છે. મરાઠા અનામતના આંદોલનકારીઓએ બીડ જિલ્લામાં સ્થિત એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસને આગચાંપી દીધી હોવાનો અહેવાલ મળી રહ્યો છે.…

17મી સદીના ઉત્તરાર્ધમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીનો જન્મ 19મી ફેબ્રુઆરી, 1630ના રોજ પુણેના શિવનેરી કિલ્લામાં થયો હતો. છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ જેને “શિવાજી જયંતિ” તરીકે પણ…

અનામતની અમાનત હવે પડકારરૂપ પરિસ્થિતિનું સર્જન કરી રહી છે. આઝાદી સમયે સામાજીક સમરસ્તા અને ઉંચા-નીચા વર્ગ વચ્ચે આર્થિક અસમાનતાની ખાય પુરવા માટે શરૂ કરવામાં આવેલી અનામતની…