Browsing: media

પત્રમાં મંદિર સુરક્ષાના ડીવાયએસપીની બોગસ સહી: સુરક્ષામાં છીંડા ઝેડ પ્લસ સુરક્ષા ઘરાવતા પ્રથમ આદિ જયોતિલીંગ સોમનાથ મંદિર સુરક્ષામાં છીંડા જેવી ગંભીર બાબત સામે આવી છે. શ્રાવણ…

હા, અમે ભેળસેળિયા સીંગતેલનો વેપાર કરીએ છીએ નહીં તો, સીંગતેલનો ડબો પાંચ હજારમાં પણ ન મળે! એસો. પ્રમુખનો બફાટ વિરમગામ ગોળપીઠા વિસ્તારમાં તેલના વેપારીઓને ત્યાં તમે…

રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા  મિડિયા વર્કશોપ યોજાયો હતો.પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર. પાટીલના માર્ગદર્શન અન્વયે ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા શહેર  ભાજપ પ્રમુખ  કમલેશભાઈ…

લોકતંત્રના મુખ્ય ચાર સ્તંભોમાં રાજકારણ અને પત્રકારત્વ મહત્વના  સ્તંભો ગણાય છે. આ બન્ને પરિમાણો જેટલા મજબૂત, પારદર્શક, નિષપક્ષ અને રાષ્ટ્રપ્રેમને વરેલા હોય તેટલું જ લોકતંત્ર વધુ…

લોકતંત્રમાં અખબારી આલમ અને મીડિયાને ચોથી જાગીરનું બિરુદ આપવામાં આવ્યું છે. અખબાર અને માધ્યમોની સ્વાયતતા લોકતંત્રને મજબૂત બનાવે છે. વાણી સ્વતંત્ર્તા અને અભિવ્યક્તિનો દરેક નાગરિકને બંધારણનો…

મીડિયા કર્મચારીઓને મેડિકલ લાભ આપવા સુપ્રીમમાં અરજી દાખલ કોરોનાના કપરાકાળમાં હોસ્પિટલ, બેડ અને પ્રાણવાયું ઉપરાંત સરકારની કામગીરી સહિતના સમાચારો લોકો સુધી પહોચાડનારા ચોથી જાગીરના કર્મીઓને ફ્રન્ટલાઈન…

Suprime Court India

કોરોના મહામારીમાં યોજાયેલી ચૂંટણીથી વકરેલા મહામારીના મુદ્દે પંચને જવાબદાર ઠેરવવાની જાહેરહિતની અરજી અને કોર્ટની પંચ સામે હત્યાનો ગુનો નોંધવાની ટીપ્પણીથી સુપ્રીમમાં પહોંચેલો મામલો અંતે થાળે પડ્યો:…

લોકતંત્રમાં મીડિયા, અખબારી આલમને ચોથા સ્થંભની ઉપમા મળી છે. મીડિયા કર્મચારીઓની જવાબદારી લોકતંત્ર અને સમાજના પથદર્શક બનવા માટે માત્રને માત્ર કલમ ચલાવવા પુરતી નથી. જરૂર પડે…

વિશ્વભરમાં 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ પ્રેસની સ્વતંત્રતા વિષે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ સાથે જ આ…

ડિજિટલ ન્યુઝ પબ્લિશર્સ એસોસિએશન સાથે કેન્દ્રીય મંત્રી જાવડેકરની બેઠક માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે તાજેતરમાં ડિજિટલ ન્યુઝ પબ્લિશર્સ એસોસિયેશન સાથે ચર્ચા કરી હતી. જેમાં તેમણે…