Browsing: Meghani

અબતક, રાજકોટ સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ અવસરે ગુજરાત સરકાર દ્વારા કસુંબીનો રંગ ઉત્સવની ભવ્ય ઉજવણી ગાંધીનગર-મહાત્મા મંદિર…

બહુમુખી વ્યકિતત્વ ધરાવતા મેઘાણીએ પોતાના સાહિત્યમાં લોકબોલી અને ભાષાનો ઝીણવટભર્યો પ્રયોગ કરીને ગુજરાતી ભાષાને નવા આયામો સુધી પહાચાડયું, જે આજે પણ લોકોના હૃદયમાં અંકિત છે ઝવેરચંદ…

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ નિમિત્તે એમની બાલ્યાવસ્થાની લીલાભૂમિ ખાતે રઢિયાળી રાત (પ્રાચીન લોકગીતો)નો ઑન-લાઈન સ્વરાંજલિ કાર્યક્ર્મ યોજાયો. આ કાર્યક્રમને વિશ્વભરમાં વસતાં 26 લાખથી…

ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકડાયેલા બજેટમાં કરવામાં આવેલી જાહેરાતથી આભારની લાગણી વ્યકત કરતા પિનાકી મેઘાણી  સમજણા જીવનનું પ્રથમ પ્રભાત રાજકોટમાં પડ્યું: શ્રીફળ લઇને સદરની…