Browsing: mela

ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહના સાંસ્કૃતિક ઉત્સવ – માધવપુર મેળાનો રાજ્યપાલ હસ્તે શુભારંભ  ‘મંગલ માધવપુર’ નામની રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિએ રંગ જમાવ્યો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ…

આ વર્ષે ચાર દિવસના મેળામાં નોમથી જ ભાવિકોનો અવિરત પ્રવાહ આજે ભવનાથના ગ્રાઉન્ડમાં વિક્રમ જનક માનવ મહેરામણ નો મહાસાગર જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો આજે અંતિમ ચરણમાં…

મહાવદ નોમની ધજા સાથે ભક્તિ, ભજન, ભોજન, ભભૂતનો રંગ ભવનાથના મેદાનમાં જામશે દશમનો ક્ષય હોવાથી મેળામાં પાંચ ના બદલે ચોથા દિવસે શાહી રવાડી સાથે મેળાનું થશે…

જાહેર અને નિ:શુલ્ક ખાનગી વાહન પાર્કિંગ સ્થળો જાહેર કરાયા ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રીના મેળો તા.5 માર્ચ થી તા.8 માર્ચ દરમિયાન યોજાશે. આ…

ગીરનાર પર પ્લાસ્ટીક પ્રદુષણ મુદ્દે હાઇકોર્ટની ટકોર વચ્ચે મેળામાં પ્લાસ્ટીક પ્રતિબંધ મુદ્દે જવાબદારોનું મૌન Junagadh News જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આગામી પાંચ માર્ચથી શિવરાત્રીનો મેળો યોજવા જઈ…

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. આવતી કાલે મેળાનો છેલ્લો દિવસ રહેશે. પાંચ દિવસમાં અત્યાર સુધી ત્રીસ લાખ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા છે. આજે છઠ્ઠા…

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. અંબાજી જતાં તમામ માર્ગો હાલ બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.  બનાસકાંઠા કલેકટર દ્વારા…

ત્રિનેત્રેશ્વર મહાદેવને પાળીયાદ જગ્યાના મહંત નિર્મળાબા દ્વારા બાવન ગજની ધજા ચડાવાશે: લોકડાયરો સહિતના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર સૌરાષ્ટ્રમાં મેળાઓનું મહત્વ સૌથી વધારે હોય છે ત્યારે અગામી…

રાજકોટવાસીઓ માટે જન્માષ્ટમીની ઉજવણીમાં આ વર્ષે 150 ફુટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ સામે આંબેડકર ચોકમાં ટ્રેડીશ્નલ રોયલ મેલા-ર નું આયોજન મહાવીર ગ્રુપ દ્વારા કરવામાં આવેલ…

સૌરાષ્ટ્રની જનતાના મનોરંજન માટે વિદેશી અવનવી રાઇડ્ઝની મસ્તી જેમાં ઝાકમઝળ રોશનીથી ભરપુર આકર્ષક વિશાળ પ્રવેશદ્વાર અને ભવ્યાતીભવ્ય ડેકોરેશન, વિશાળ પાર્કિંગની સુવિધા સાથે સિક્યુરીટીની કડક વ્યવસ્થા, સીસીટીવી…