Browsing: Modi Mantra-2

મોદી મંત્ર-2 : કલમ 370 અને 35(એ)ની કમાલ સ્થાનિક યુવાનો શિક્ષણ, રમતગમત અને રોજગરમાં વ્યસ્ત થયા: આતંકવાદીઓને નહિ પણ આતંકવાદને નષ્ટ કરવાના સરકારના પગલાં સફળતાની દિશામાં…

કાશ્મીરના ઉધમપુર ડબલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકીઓની ધરપકડ: પાકિસ્તાન કનેક્શન ખુલ્યું જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં તાજેતરમાં થયેલા બે વિસ્ફોટોના સંબંધમાં ઓછામાં ઓછા બે આતંકવાદીઓની ધરપકડ…

ભારત-મ્યાનમાર સરહદે આતંકીઓનો ખાત્મો બોલાવનારા લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ બન્યાં દેશના નવા સીડીએસ સરહદ બહાર અને ભીતર આતંકવાદનો સફાયો બોલાવવા સરકારનું મહત્વપૂર્ણ પગલું ત્રાસવાદ અને આતંકવાદનો…

અનંતનાગના બિજબેહરા વિસ્તારના થજીવારામાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન જારી જમ્મુ-કાશ્મીર પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. અનંતનાગના બિજબેહરા વિસ્તારના થજીવારામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને…

મોદી મંત્ર-2 : આતંકવાદ હટાવવા અને શાંતિ સ્થાપવા દેશ દાઝ જગાવવી જરૂરી 13 થી 15 ઓગસ્ટ સુધી યોજાશે અભિયાન: સરકારી-ખાનગી સંસ્થાઓને તેમાં જોડાશે ભારતમાંથી આતંકવાદ હટાવવા…

આયાતીની સાથે સાથે ઘરેલુ હરામીઓને પણ ઠેકાણે પાડવા તખ્તો ગોઠવી દેવાયો કલ્યાણકારી કામો કરવાના નામે દેશ-વિદેશથી ભંડોળ મેળવીને તેનો ઉપયોગ આતંકવાદમાં કરતા જમાત-એ-ઇસ્લામી સંગઠનના સભ્યોને ત્યાં…

મોદીના “દાણા-પાણી” ઋણ ચૂકવવા તાલિબાનો તત્પર ભારતના વિદેશ મંત્રાલયના અધિકારીઓની ટીમ અફઘાનિસ્તાનની મુલાકાતે, માનવતાવાદી સહાય સહિતની સ્થિતિની સમીક્ષા: તાલિબાન સહાયના બદલામાં તમામ સહયોગ આપવા આતુર વિકાસવાદથી…

આતંકવાદનો સફાયો કરવાના ભારતના પ્રયાસ સફળતાની દિશામાં : તાલિબાનોને પણ સમજાઈ રહ્યું છે કે જો ટકવું હોય તો આતંકવાદથી દૂર રહેવામાં જ ભલાઈ મોદી મંત્ર-2 :…

મોદી મંત્ર-1 અર્થતંત્રનો વિકાસ, મોદી મંત્ર-2 આતંકવાદનો ખાત્મો આતંકવાદથી પ્રભાવિત સરહદના વિસ્તારો ટુરિઝમ હબ હોય, ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રોજગારીની તકોનું સર્જન કરવાથી આતંકવાદ જડમૂળથી હટવાની…