- ફુટબોલ ક્ષેત્રે હવે ગુજરાત પછાત નહીં રહે: પરિમલ નથવાણી
- શરદ પવારે NCP-SCPના મેનિફેસ્ટોને આપ્યું ‘એફિડેવિટ’ નામ, ક્યાં ક્યાં મુદ્દાઓનો કર્યો સમાવેશ ??
- હવે હેલિકોપ્ટરથી સાળંગપુર જઈ શકાશે
- હમીર રાઠોડ બાદ રાજુ સોલંકીનું પણ શંકાસ્પદ મોત થતાં રોષ ભભુક્યો
- પારડી નજીક ખોખડદડ નદીમાં નાહવા પડેલા બે કિશોરના ડૂબી જવાથી મોત
- પોલીસ અને ફ્લાઇંગ સ્કવોડનું સંયુક્ત ઓપરેશન : કેશોદના પંચાળા ગામની સીમમાંથી માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું
- રાહુલ ગાંધી 29મીએ પાટણમાં ચૂંટણી સભા સંબોધશે
- પારો ફરી ઉંચકાયો:7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર
Browsing: morari bapu
અબતક, રાજકોટ જાપાનમાં અત્યારે પેરા ઓલમ્પિક ખેલ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ મુખ્ય ઓલમ્પિકની રમતો પૂરી થયા બાદ પેરાઓલમ્પિક ખેલ મહોત્સવ ચાલે છે જેમાં ભારતમાંથી ૫૦…
લેખક્-ચીંતક ગુણવંત શાહ તથા બ્રહ્મલીન પ્રેમાડુંગરજી (તામિલનાડુ)ને વાલ્મિકી એવોર્ડ, ભાગવત ભાસ્કર પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રીજી (વૃંદાવન) તથા ભાગવતાચાર્ય પૂ. ભુપેન્દ્ર પંડયા (મુંબઈ)ને વ્યાસ એવોર્ડ તેમજ સાધ્વી ઋતંભરા,…
પૂજ્ય મોરારી બાપૂએ ટોક્યો ઓલમ્પિકમાં સામેલ થનારા તમામ ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને તેમને સખત મહેનત અને સફળતાં પ્રાપ્ત કરવા બદલ અભિનંદન…
8 ઓગષ્ટ સુધી ચાલનાર કથામાં સિમિત શ્રોતાઓને આવવાની મંજૂરી માં નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટકમાં 31 જુલાઇથી 8 ઓગસ્ટ,સુધી પૂજ્ય મોરારી બાપૂની 863મીં રામકથા યોજાશે. કોરોના મહામારીમાં…
શ્રીનાથજી સ્થિત રાબચા ગૌશાળાથી પ્રવાહિત 862 મી રામકથાના કથન અને શ્રવણ રૂપે નવમા સ્નાન પૂર્ણાહુતિ દિન પર બાપુએ કહ્યું કે જગતગુરુ આદિ શંકરાચાર્યના પદ્ય અમૃત વચનને…
પરમ પાવની અલકનંદા, ભાગીરથી અને ગંગાજીના તટ પર પ્રવાહિત રામકથા ગંગાધારાના સાતમા દિવસે સેવાશ્રમ ખાતે બાબા રામદેવજી અને આચાર્ય બાલકૃષ્ણજી તેમજ અન્ય સાધુ-દીદીઓ અને સન્યાસી ગણ…
ભજનનો મતલબ છે પરિપૂર્ણ જાગૃતિ. સપ્તશીલવાનને આપણે કઇ રીતે ઓળખી શકીએ? સાતમા દિવસની કથામાં બાપુએ કહ્યું કે સપ્તશીલ ધરાવનાર બુધ્ધપુરુષ આપણને મળી જાય તો તેની ઓળખ-પરખ…
મધ્ય પ્રદેશમાં મંદાકિની નદીના કિનારે વસેલું ચિત્રકૂટ ભારતના સૌથી પ્રાચીન તીર્થસ્થાનો પૈકીનું એક છે. ચારેય બાજુથી વિંધ્યાચલ પર્વતમાળાઓ અને જંગલોથી ઘેરાયુલા ચિત્રકૂટને રહસ્યપૂર્ણ પર્વતીય ક્ષેત્ર કહેવામાં…
રામકથાના કોલકત્તા સ્થિત શ્રોતા દ્વારા બન્ને રાજ્યોના અસરગ્રસ્ત લોકોને રકમ વહેંચવામાં આવશે યાસ વાવાઝોડુ બુધવારે બંગાળના જલપાઈ ગુડીએ ટકરાયું હતું. ત્યારબાદ વાવાઝોડુ ઓરિસ્સા પહોંચ્યું હતું જ્યાં…
કથાના આયોજન અંગે આગેવાનો સાથે ધારાસભ્યે બેઠક યોજી રાજુલામાં સરકારની કોરોના ગાઈડલાઈન અને નિયમોના પાલન સાથે. પૂ. મોરારીબાપુની રામકથાનું આયોજન કરાશે તેમ ધારાસભ્ય અંબરીષ ડેરે જણાવ્યું…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.