Browsing: morari bapu

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં” માનસ વૃંદાવન”નું ગાન વૈયજંતિધાટ ખાતે થઈ રહ્યું છે.તેના આયોજક વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી પુંડરિક મહારાજ છે.પુડરિક મહારાજ ખૂબ જાણીતા કથાકાર પણ છે. બુધવારની કથામાં…

પ્રિન્ટ મિડિયા અને ઈલેકટ્રોનિક મિડિયાને સમાજ અને વહીવટીતંત્ર વચ્ચેના સેતુ ગણાવતા બાપુ તીર્થસ્થળ સેતુબંધ, ધનુષકોડી  રામેશ્વરમમાં પૂજ્ય મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. સંધ્યાની સહજ સભામાં…

સાડા પાંચ હજાર પૂર્વે આ તીર્થ પર શુકદેવજીએ પરીક્ષિત રાજાને શ્રીમદ્ ભાગવત કથા સંભળાવી હતી બાળકૃષ્ણનાં લીલાસ્થાન રમણરેતીમાં ૧૧ દિવસીય રામકથા બાદ, કૃષ્ણ લીલાનું જ્યાં સૌ…

યુ.પીના ઉદાસીન કાર્ષ્ણિ આશ્રમથી લાઇવ પ્રસારણના માધ્યમે શ્રોતાઓ કથાનુ રસપાન કરશે પૂરાણ પ્રસિદ્ધ સિદ્ધક્ષેત્ર ગિરનાર પર્વત ઉપર ૮૪૯ મી રામકથા “માનસ જગંદબા નું ગાન કર્યા પછી…

લાઇવ માઘ્યમથી શ્રોતાઓ કથા શ્રવણનો લાભ લઇ શકશે હિમાલયની ગોદમાં સ્થિત, રમણીય પ્રાકૃતિક સૌંદર્ય અને આધ્યાત્મિક ઉર્જા ધરાવતા ઉત્તરાખંડનાં વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થાન મસુરીની ગિરિકંદરાઓમાં રામકથાની…

રામકથાના પાંચમાં દિવસે બાપુએ સીતા સ્વયં જગદંબા અને ગીરનાર પર્વતની વિશેષતાનું વર્ણન કર્યુ સોરઠના અવધૂત જોગંદર સમાન ગિરનાર પર્વત પર રામાયણી મોરારિબાપુ દ્વારા ગવાતી ઐતિહાસિક ઈ…

ગિરનારના સૌથી ઉચા શિખર સ્થિત કમંડલ કુંડ આશ્રમની મોરારીબાપુની ૮૪૯મી રામકથાનો પ્રારંભ જૂનાગઢ ખાતે ગિરનાર પર્વતમાળાના સૌથી ઉંચા શિખર સ્થિત આદિગુર દતાત્રેય ભગવાનની અક્ષય તપસ્થળીના કમંડલ…

પૂ. બાપુની શ્રોતા વગરની છઠ્ઠી કથા રાજકોટના ચાંદ્રા પરિવારનો મનોરથ થશે સાર્થક નવલા નોરતાના પ્રાણવાન પર્વમાં ગરવા ગિરનારની ટોચ પર ગૂરૂ દત્તાત્રેય અને કમંડળ કુંડના સાનિધ્યમાં…

શ્યામધામ ખાતે ગઈકાલે રામકથાની પૂર્ણાહુતિ પૂજ્ય મોરારીબાપુએ બાબરિયાધારનાં પ્રસિદ્ધ તીર્થધામમાં ભગવાન તુલસીશ્યામનાં સાનિધ્યમાં માં રુક્મિણી સન્મુખ ગવાતી રામકથાનું  આજે સમાપન થયું. કથાના પ્રારંભે અલૌકિક- આધ્યાત્મિક-અજબ વાઇબ્રેશનથી…

આકાશ અને અવકાશ વચ્ચે ભેદ છે, જે નરી આંખે દેખાય છે તે આકાશ છે અવકાશ જોઈ શકાતું નથી, ‘જે શૂન્ય છે તે અવકાશ છે’ આકાશને રહેવા…