Browsing: moraribapu

નિષ્ઠા જ રામ મંદિરનો પાયો છે, આ મંદિર પ્રતિષ્ઠા માટે નહીં નિષ્ઠા માટે છે,ભવ્યતા ભગ્ન થઈ શકે છે,દિવ્ય એ છે જે નીત-નૂતન હોય. બધું જ છોડજો…

જાણીતા આધ્યાત્મિક ગુરુ અને શ્રી રામના પરમ સાધક પૂજ્ય મોરારી બાપુ 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી અયોધ્યામાં ભક્તોને પવિત્ર માનસ રામ મંદિર કથાનું રસપાન કરાવશે. તાજેતરમાં…

સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ મોટામંદિર લીંબડી ખાતે 12 દિવસીય મહામહોત્સવ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ, પ્રમુખ સંતોની રકતતુલા: ત્રિદિનાત્મક 1111 કુંડી વિષ્ણુ મહાયાગ યોજાશે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી…

મોરારી બાપુ રામ કથા દ્વારા સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો કહે છે રામ મંદિર પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 5500 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું નેશનલ ન્યુઝ અયોધ્યાના…

મોરબી પુલ દુર્ઘટનાના દિવ્યાત્માઓને શ્રદ્ધાંજલિ હેતુ રામકથાના નવમા-પૂર્ણાહુતિ દિવસે મુખ્ય મનોરથી મોહનભાઈ કુંડારીયાએ સ્મૃતિચિહ્ન આપી વ્યાસ વંદના બાદ પોતાના મનોભાવો પ્રગટ કર્યા. સદગુરુ કબીર સાહેબની તમામ…

મોરબીમાં ચાલી રહેલી રામકથાના સાતમા દિવસે કથા પ્રારંભે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા પ્રભારી પ્રફુલભાઈ અને અન્ય ધારાસભ્યોએ વ્યાસવંદના કરી હતી. ત્યારે સી.આર.પાટીલે પોતાનો…

મોરબીના ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનાના દિવંગતોના મોક્ષાર્થે પૂ. મોરારીબાપુના સ્વમુખેથી માનસ શ્રધ્ધાંજલી રામકથાના આજના છઠ્ઠા દિવસે પૂજ્ય મોરારીબાપુ દ્વારા શ્રદ્ધા અને વિશ્વાસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું…

મોરબીના વાવડી ગામ કબીરધામ  ખાતે ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે પૂજ્ય મોરારીબાપુના વ્યાસાસને બિરાજેલી ’માનસ શ્રદ્ધાંજલિ’ રામકથાના પાંચમાં દિવસની કથા સંપન્ન થઇ છે.…

કબીરધામના આંગણે ચાલી રહેલી રામકથાના ચોથા દિવસે બાપુએ કહ્યું આપણે ત્યાં શબ્દત્રિકોણ, ત્રિપુટી ઘણી છે.અહીં આપણે શ્રદ્ધા,શ્રદ્ધેય અને શ્રાદ્ધ વિશે વાત કરીએ છીએ.શ્રાદ્ધ પક્ષ ચાલે છે…

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે કબીરધામ, નાની વાવડી ખાતે  પૂ. મોરારીબાપુના કંઠે આયોજિત રામકથામાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે પધારી કથાનું શ્રવણ કર્યું…