- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી
Browsing: Morbi news
જોરાવરનગરમાં દાડમની ચોરી કર્યાની કબુલાત હળવદ પોલીસે જોરાવરનગરના દાડમ ચોરને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ સરા ચોકડી પાસેથી જીજે 13 સીએ 2535 નંબરની…
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી વાસરભાઈ દેસરભાઈ જીલરીયાએ એવી ફરીયાદ નોંધાવેલ કે ફરીયાદીના બનેવીએ આરોપીઓના ભાઈ વીરૂધ્ધ ફરીયાદીના બનેવીના ખેતરમાં ચણા સળગાવી નાખેલ બાબતે ફરીયાદ કરેલ…
મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા અને હરેશભાઈ બોપલીયા સહિતના હોદેદારોએ મોરબી ખાતે આવેલ નર્મદા બાલઘરની મુલાકાત લીધી હતી અને વિવિધ નવા ઉપકરણોની ભેટ આપી હતી.…
આઈસરે બાઈકને હડફેટે લેતા દંપતિ ઘાયલ વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાઈક પર પતી પત્ની અને બાળકીને પાછળથી આવતા આઈસરે હડફેટે લેતા પરિવારનાં બે સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી…
મોડી સાંજે રીક્ષા બાઈકમાં આવેલા શખ્સોએ ધોકા પાઈપ વડે કેબીનમાં કરી તોડફોડ: ઘટના સીસીટીવીમાં કેદ મોરબી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ પટેલના વિન્ટેઝ કારખાનામાં અસામાજિક તત્વોએ ધોકા…
મોરબી દુર્ઘટનામાં ભોગ બનેલા મૃતાત્માઓની શાંતિ માટે જયંતિલાલ પટેલ દ્વારા શાંતિ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું વિધાનસભા સામાન્ય ચુંંટણીમાં પ્રચારના પડઘમ શાંત પડી ગયા પછી હવે…
કોચ ભલે આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેચ ન રમે પણ પોતાના ક્રિએટીવ વિચારોથી ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શકિત ખીલવે છે: નિશાંત જાની મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસોસિએશનના…
18 ચેક પોસ્ટ પર સઘન ચેકીંગ, 634 હથીયારો જપ્ત: 264 જેટલા શખ્સોસામે વોરંટની કાર્યવાહી વિધાનસભા ચૂંટણી પૂર્વે મોરબી પોલીસે જિલ્લાભરમાં 18 ચેકપોસ્ટ શરૂ કરી. વિધાનસભાની ચૂંટણીના…
મોરબી ઝુલતા પુલની બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરીવારને દિલશોજી પાઠવવા તથા મૃતકોના આત્મકલ્યાણ અર્થે કબીરધામ ખાતે યોજાયેલ શોકાંજલી સભામાં મોરારી બાપુએ આગામી વાર્ષિક પુણ્ય તિથિ…
રાજ્ય સરકાર, મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, માનવાધિકાર પંચને નોટીસ ફટકારી 10 દિવસમાં રિપોર્ટ દાખલ કરવા આદેશ મોરબી ઝુલતો પુલ તૂટી પડવાની ગંભીર દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.