Browsing: Namra Muni

રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે નવ નવ પુણ્યાત્માઓનો ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનો મંગલમય પ્રારંભ ભાવ-ભક્તિમાં લીન બનીને લુક એન લર્નના બાળકોએ કરેલાં રજોહરણ ભાવ નૃત્યના દ્રશ્યો…

અબતક,રાજકોટ વિદાય લઇ રહેલા પર્વાધિરાજનો સંદેશ આપતા આ અવસરે પરમ ગુરુદેવ અત્યંત મધુર વાણીમાં સમજાવ્યું કે હેપીનેસ કમ્પેશન પ્રેમ વાત્સલ્ય અને સદગુણોની અમૂલ્ય ગિફટ લઇને આવ્યા…

અબતક,રાજકોટ ઈચ્છા મુક્તિની શ્રેષ્ઠ તપ સાધના કરીને સંસાર પરિભ્રમણથી મુક્તિ પામી લેવાના જૈન દર્શનના સારભૂત બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મશરાજ સાહેબના સાંનિધ્યે ઉજવાઈ…

Namramuni Maharaj

અબતક,રાજકોટ અનંત આત્માને સંસાર સાગર તરાવવા માટે આ અવની પર જેમનું પરમ પુણ્યવંતુ અવતરણ થયું હતું, એવાં ત્રણ લોકના નાથ, જગતના તારણહારા, દેવાધિદેવ તીર્થંકર પ્રભુ મહાવીર…

ગુરૂદેવના સાંનિધ્યે 100થી વધુ તપ આરાધકોનો તપસ્વી અનુમોદના અવસર યોજાયો રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ-ઓમાનવાલા ઉપાશ્રયમાં ઉજવાયેલ પારણા અવસરની ભાવભીની અનુમોદના રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા…

“અબતક’ સતત પ્રગતિના પંથે આગળ વધતુ રહે તેવા શૂભ આશિર્વચન પાઠવ્યા: માંગલિક ફરમાવ્યુ “અબતક” કાર્યપ્રણાલી અને પારિવારિક આત્મીયતા નિહાળી રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબે રાજીપો વ્યકત…

પૂજ્ય પ્રભાબાઈ મહાસતીજીની છ માસિક પુણ્ય સ્મૃતિ નિમિતે વંદનાજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો ગોંડલ સંપ્રદાયના આદર્શયોગિની પૂજ્ય પ્રભાબાઈ મહાસતીજીની છ માસિક પુણ્યસ્મૃતિ નિમિતે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ…

Namramuni

નવ નવ આત્માઓના આત્મ કલ્યાણક દીક્ષા મહોત્સવનો તૃતીય દિવસ દીક્ષાર્થીયોની શાસન પ્રત્યેની પ્રદક્ષિણા વંદના, શપથ વિધિના દ્રશ્યો હજારો હ્રદયને ત્યાગ માર્ગની અનોખી પ્રેરણા આપી ગયા જાગૃત…

૧૪મીએ નવ આત્માઓનો દીક્ષા અંગીકાર ઉત્સવ નવ આત્માઓના કલ્યાણ મહોત્સવના કેસર છાંટણે લખાયા આમંત્રણ: દરેક સત્કાર્યમાં ગુરૂવર્યોની ઉપસ્થિતિ આપણી મનસ્થિતિને ગુણમય બનાવે છે: નમ્રમુનિ આત્મા જાગૃત…

કસોટીમાંથી જે કલ્યાણનો માર્ગ કંડારે એ મહાપુરૂષ ગોંડલ સંપ્રદાયના તપસ્વી માણેકચંદ્રજી મહારાજ સા.તા.૯૯માં પૂણ્ય સ્મૃતિ અવસરે ગૂરૂદેવ નમ્રમૂનિ મહારાજની પ્રેરક સ્મરણાંજલી: પાંચ દિવસીય તપસ્વી ગૂરૂવર સ્મણાંજલી…