Browsing: Narmada Nir

નર્મદા ક્ધટ્રોલ ઓથોરિટીની સમીક્ષા દરમિયાન ગુજરાતે 2024માં પોતાનો હિસ્સો મેળવવા અને ભવિષ્ય જરૂરિયાતને ધ્યાનમાં રાખી તૈયાર કરવાનો થતા રિપોર્ટ માટે કોઇ જ કામગીરી કરી નથી નર્મદા…

અનેક પડકારો, આંદોલનને વિંધી નર્મદા મૈયાનું થયું છે અવતરણ: માઇલોના માઇલોનું અંતર કાંપી નર્મદાના નીર આપણા ખેતર કે પાણીયારા સુધી પહોંચે છે બે વર્ષ બાદ નર્મદા…

10 દિવસમાં આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત 180 એમસીએફટી પાણી ઠાલવાશે એક તરફ મેઘરાજા રાજકોટ પર હેત વરસાવી રહ્યા છે તો બીજી તરફ ભર ચોમાસે જીવાદોરી…

સૌરાષ્ટ્ર અને ઉ. ગુજરાતની કેનાલોમાં સાત દિવસ સુધી નર્મદાના નીર છોડાશે પ્રતિદિન 17000  કયુસેક પાણી છોડવાનો રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય વરસાદ ખેંચાતા  ખરીફ પાકને   બચાવવા માટે…

સૌની યોજનાના કાર્યપાલક ઇજનેરે કોર્પોરેશનને પત્ર લખી કરી કડક ઉઘરાણી: તાત્કાલીક પૈસા ચૂકવવા તાકીદ રાજકોટ જળ જરૂરિયાત સંતોષતો આજી ડેમ આગામી 7મી જુલાઇ આસપાસ ડૂકી જાય…

સૌની યોજના અને જી.ડબલ્યુ.આઇ.એલ. દ્વારા ફાળવવામાં આવતા નર્મદાના નીરમાં 40 ટકાથી વધુ પાણી વેડફાઇ જતું હોય હવે મચ્છુ-1 કે મચ્છુ-ર ડેમથી સિઘ્ધી આજી અને ન્યારી ડેમ…

આજીમાં 15 માર્ચ સુધી અને ન્યારીમાં મે અંત સુધી ચાલે તેટલો જળજથ્થો ઉપલબ્ધ મેઘરાજાએ અનરાધાર મહેર ઉતારતા રાજકોટની જળજરૂરીયાત સંતોષતા તમામ જળાશયો સતત એક મહિના સુધી…

વરસાદ ખેંચાતા રાજકોટમાં સંભવીત જળ કટોકટીને ખાળવા માટે રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં ૩૩૫ એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે ગઈકાલે ધોળી ધજા ડેમથી નર્મદાના…

ચોમાસામાં એક તરફ વરસાદ ખેંચાતા શહેરમાં જળ કટોકટીની દહેશત ઉભી થવા પામી છે તો બીજી તરફ આજે સવારથી રાજકોટને મળતું નર્મદાનું નીર બંધ થઈ જવાના કારણે…

આજી-1 બાદ ન્યારી-1 ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ થતા મુખ્યમંત્રીનો આભાર માન્યો  રાજ્યના સંવેદનશીલ અને રાજકોટ સતત ચિંતા કરી રહેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉનાળાની ઋતુ શરૂ…