Browsing: NarmadaWater

સૌની યોજના બની તારણહાર, સૌરાષ્ટ્રની જળ કટોકટી બનાવી ભુતકાળ: રાજકોટવાસીઓની ચોમાસા સુધી પાણીની ઉપાધી ટળી એક સમય હતો જયારે ઉનાળામાં જો કોઈ મહેમાન બહાર ગામથી રાજકોટ…

2000થી વધુ અગરિયાની સ્થિતિ બની કફોળી કચ્છના નાના રણમાં નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓ પાયમાલ બની ગયા હતા. જેમાં ખારાગોઢાના રણમા દેગામ સહકારી, સવલાસ સહકારી, હિંમતપુરા…

સમયસર વરસાદ ન પડે અને ડેમમાં પર્યાપ્ત માત્રામાં પાણીની આવક ન થાય તો રાજકોટવાસીઓને હાડમારી ન વેઠવી પડે તે માટે નવ નિયુક્ત મ્યુનિ.કમિશનર આનંદ પટેલે સરકારને…

કમોસમી માવઠામાંથી હજી ઉભા નહીં થઇ ચુકેલા અગરિયા સમુદાય માટે ખારાઘોડા રણમાં નર્મદાનું પાણી આવતા અગરિયા સમુદાયની કફોડી હાલત થવા પામી છે. એમાંય એક તરફ કમોસમી…

પાટડી- ખારાઘોડા રણમાં નર્મદાનું પાણી આવતા અગરિયા સમુદાયની કફોડી હાલત થવા પામી છે. એમાંય એક તરફ કમોસમી માવઠું, બીજી તરફ અભયારણ્ય વિભાગની કડક કાર્યવાહી અને હવે…

હાલમાં ઉનાળાનો પ્રારંભિક સમય ગાળો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે સૌથી મોટી સમસ્યાએ પાણી સમસ્યા બનતી હોય છે દર ઉનાળાના…

પ્રથમ ફેઝમાં જાન્યુઆરી અંતમાં 700 એમસીએફટી અને બીજા ફેઝમાં એપ્રિલ-મેમાં 350 એમસીએફટી પાણીની માંગનો પત્ર તૈયાર રાજકોટની વસતી અને વિસ્તાર સતત વધી રહ્યો છે. જેની સામે…