Browsing: nature

કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલા પાક નુકસાનીનો સર્વે શરૂ કરાયો છે.એસડીઆરએફના ધોરણો મુજબ ખેડૂતોને સહાય ચૂકવાશે. છેલ્લા 9 વર્ષમાં રાજ્ય સરકારે કુદરતી આપત્તિઓમાં ખેડૂતોને રૂ.10,700 કરોડની સહાય…

‘જયગિરનારી, તેરા ભરોસાભારી,”સામાન્ય રીતે  એ શબ્દ જરા રમુજ વાચક લાગે તે સ્વાભાવિક છે પરંતુ વિક્રમ સંવત ના નવા વર્ષ પછી પ્રકૃતિના ખોળે પરમ કૃપાળુ પરમાત્માને પામવા…

રાજકોટ જિલ્લામા કુદરતે બનાવેલુ જંગલ એટલે હિંગોળગઢનો એક માત્ર ડુંગરાળ અભ્યારણ્ય , કે જે પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે એક રમણીય પર્યટનસ્થળ બની ગયુ છે. દર વર્ષે…

ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરાને ભારતની સાથે વિશ્ર્વ ફલક પર આપણા સાંસ્કૃતિક વારસાની અને યાત્રાધામોની ગૌરવ ગાથા ફેલાવી રહ્યા છે. મોદીજી કાશી વિશ્ર્વનાથ, મહાકાલેશ્ર્વર, કેદારનાથ, સોમનાથ,…

માનવ સંસ્કૃતિના સતત પણે થઈ રહેલા વિકાસ અને આધુનિક સુખ સુવિધા માટે ટેકનોલોજી ના આવિષ્કારથી 21મી સદીને ટેકનોલોજીનો યુગ ગણવામાં આવે છે. માનવીની સુખ સુવિધા અત્યારે…

પર્યાવરણીય સંપદા સ્વચ્છ,સ્વસ્થ અને ટકાઉ હશે તો જ વિકાસ શક્ય બનશે વિશ્વમાં સૌ પ્રથમ પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ ઈસુના પહેલાં ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો.પ્રકૃતિના મહત્વને…

વર્ષ 2018 પછી પ્રથમવાર 2023માં સુપરમુનનો નજારો  હવે છેક વર્ષ 2037માં સુપરમુનનો નજારો જોવા મળશે આ ઓગસ્ટ મહિનો બધા માટે ખાસ બન્યો છે. ઓગસ્ટ મહિનાંમાં 3…

આપણે પ્રકૃતિ સમક્ષ પણ વિકાસને જેટ ગતિએ દોડાવી રહ્યા છીએ પરિણામે પ્રકૃતિ વિનાશ વેરવામાં પણ કઈ બાકી રાખતી નથી. સુંદર પહાડી વિસ્તારોમાં સુવિધાના નામે આડેધડ બાંધકામો…

નેવાના પાણી મોગે ચડાવવા જેવી કપરી  કામગીરી સફળ જયભૂરખીયા જળ અભિયાન સમિતિની મહેનત લેખે લાગી દામનગરના  સ્વયંભૂ પ્રાગ્ટય કુંભનાથ મહાદેવ  મંદિરનું વર્ષોથી બીન ઉપયોગી તળાવનું નવસર્જન…