Browsing: NAvratri2021
નવ-નવ દિવસ ર્માં જગદંબાની આરાધના કર્યા બાદ આજે ભકિતભાવ પૂર્વક ગરબાનું વિસર્જન કરાશે: પૌરાણિક કથા અનુસાર નવરાત્રીના દસમાં દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરતા દર…
હ્રીમ ચિંતના શ્રીજી [email protected] દશેરા અથવા વિજય દશમીનો તહેવાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષના દસમા દિવસે ઉજવવામાં આવે છે. નવરાત્રી પૂર્ણ થતાં રાવણ અને મહિષાસુરના વધની યાદમાં…
કોરોના કાળમાં પણ આ વખતે સરકારે પ્રતિકાત્મક છૂટ આપી: પ્રાચીન ગરબીએ કરી જમાવટ: 400 લોકોની હાજરીમાં કાલે થઈ શકશે રાવણ દહન માઈ ભકતોએ આઠ નોરતાની કરી…
અબતક, રાજકોટ રાજકોટમાં એન્જિનીયરીંગની વિદ્યાર્થીનીએ કલાત્મક ગરબા બનાવી સૌને અભિભૂત કરી દીધાં છે. સોશ્યલ મીડિયાના મેદાનમાં આંટાફેર કરી સમય બદબાદ કરવાને બદલે પોતાની ક્રિએટીવીટીને કઇ રીતે…
મા જગદંબાના દર્શનાર્થે નાના-અંબાજીમાં ઉમટ્યા ભક્તો, કોરોનાને ડામવા વિશેષ પુજા-હવનનું આયોજન
હિતેશ રાવલ, સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં નાના-અંબાજી તરીકે જગવિખ્યાત અંબાજી માતાનું મંદિર આવેલું છે. કહેવાય છે કે આ પવિત્ર ભૂમિ પર યજ્ઞ કરવા માટે બ્રહ્માજી વતી વિશ્વકર્માએ જે…
મોરબીમાં પાર્ટી પ્લોટને પણ ઝાંખુ પાડે તેવું તાલુકા પોલીસ લાઈન ખાતેની ગરબીનું આયોજન અબતક,ઋષી મહેતા, મોરબી મોરબી પોલીસ દ્વારા મોરબી જીલ્લામાં શેરી ગરબાના રોલ મોડેલ…
ઋષિ મેહતા, મોરબી: હાલ નવલા નોરતાની રમઝટ જામી છે. રાજ્યભરમાં રાસ-ગરબા સાથે અવનવા આયોજનો કરાઇ રહ્યા છે. મા જગદંબાની આરાધના સાથે સૌ કોઈ ગરબે ઘૂમી રહ્યા…
સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ…નવલા નોરતાનો શુભારંભ: માઁ જગદંબાની આરાધનામાં ભાવિકો તરબોળ
આસો સુદ એકમને આજથી નવલા નોરતાનો મંગલ પ્રારંભ થયો છે. ર્માં ના ગુણગાન ગાવા માઈભકતો તલપાપડ છે આજે પ્રથમ નોરતે રાજકોટ શહેરનાં સુપ્રસિધ્ધ, આસ્થાના પ્રતિક સમા…
આસો સુદ એકમને ગુરુવાર તા. 7-10 થી નવરાત્રીનો પ્રારંભ થશે. આસો સુદ નોમને ગુરુવાર તા. 14-10 ના દિવે નવરાત્રી પુર્ણ થશે. દશેરા આસો સુદ દશમને શુકવ્રારે…
સતત બીજા વર્ષે પણ ખેલૈયાઓને ઝટકો: નવલા નોરતામાં માત્ર શેરી ગરબાને મંજૂરી, રાત્રી કરફ્યુને લઈ મહત્વનો નિર્ણય
વર્ષમાં વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી એમ ચાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. પણ આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની અને વસંત કાળમાં…