Browsing: NCC

સેનાએ NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ હેઠળ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરની ભરતીની જાહેરાત કરી છે. માત્ર અપરિણીત પુરુષો અને સ્ત્રીઓ જ આ પદો માટે અરજી કરવા પાત્ર…

રાજકોટ એન.સી.સીના ગ્રુપ દ્વારા તમામ એન.સી.સીના એસોસિયેટ NCC ઓફિસર્સ (ANO’S) કોન્ક્લેવનું આજરોજ રાજકુમાર કોલેજમાં ભાવસિંહજી હોલ ખાતે રાજકોટ એન.સી.સીના ગ્રૃપ કમાન્ડન્ટ બ્રિગેડિયર સંજય એસ.ના અધ્યક્ષ સ્થાને…

ગાધીધામ તારીખ ૦૫ નવેમ્બર ૨૦૨૨ના રોજ જામનગર એન.સી.સી ગ્રુપ દ્રારા માર્ગદર્શન જામનગર એન.સી.સી ગ્રુપ હેડક્વાટરના એન.સી.સી કેડેટરનુ નોકાયન અભિયાન આજ રોજ સંપન થયુ છે. આજ રોજ…

જળ પ્રલય,આગજની, ધરતીકંપ જેવી આફતોમાં બચાવ કામગીરીનું નિદર્શન રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા શાળા કોલેજોમાં એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા જળ પ્રલય, ધરતીકંપ, આગજની…

દીવ, વિજયા લક્ષ્મી કેન્દ્રશાશીત પ્રદેશ દીવમાં આજે દીવ કલેકટર ફરમન બ્રહ્મની અધ્યક્ષતમાં દીવ કલેકટર ઓફીસમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ જેમાં આર્મીવિંગ અહેમદાબાદના એ.ડિ.જી અરવિંદ કપૂર દ્વારા…

પ્રતિમા-પરિસરની સ્વચ્છની જાળવણી કરાશે: મહાત્મા ગાંધીજીને ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર એસ.એન.તિવારી સહિતના મહાનુભાવોએ પાઠવી  આદરાંજલિ ગુજરાત એન.સી.સી બટાલિયન, રાજકોટ દ્વારા સામાજિક જાગૃતિ, સ્વચ્છતા સહિતની  વિવિધ પ્રવૃત્તિના ભાગરૂપે…

યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની મીટીંગમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા આવતા વર્ષથી મલ્ટી એન્ટ્રી-એક્ઝિટની અમલવારી પણ શરૂ કરાશે: પ્રોજેકટ વર્ક અને પ્રેક્ટિકલ અભ્યાસ ઉપર…

એક મૈં સો કે લિયે સોશિયલ મીડિયા અભિયાનના પાંચમાં ચરણનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો પ્રારંભ છે. આ અભિયાન અંતર્ગત કારગીલના વીરોને ગુજરાતના આભાર અભિયાન અન્વયે ગુજરાત…

ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી એનસીસી નિર્દેશાલય દ્વારા હાથ ધરવામાં આવેલા ‘એક મેં સો કે લીયે’ અભિયાનને હવે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, લંડન…

જામનગરમાં 27 એનસીસી બટાલિયન ખાતે ઇલેક્ટીવ સબજેકટ (વૈકલ્પિક વિષય) તરીકે એનસીસીનાં અભ્યાસ અંગેની બેઠક તા.07/05/2021નાં રોજ યોજવામાં આવી હતી. આ બેઠકમાં 27 એનસીસી બટાલિયન, જામનગરનાં કમાંડીંગ…