Browsing: NIA

મોદી મંત્ર -2 : આતંકવાદનો ખાત્મો કાફેમાં બ્લાસ્ટ અને જેલમાં કેદીઓને કટ્ટરપંથી બનાવવાને લઈને એનઆઈએ દ્વારા તપાસનો ધમધમાટ, અનેક નવા ફણગા ફૂટવાના એંધાણ મોદી સરકાર અત્યારે…

આગામી લોકસભા ચૂંટણી પૂર્વે દેશના ’લૂંટારુ’ એટલે કે જેઓ અહીંયા હજારો કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશ ફરાર થઇ ગયાં તેવા નિરવ મોદી- સંજય ભંડારી અને વિજય…

આઈએસઆઈએસ સાથે સંકળાયેલા આતંકી શાહનવાઝ આલમે એનઆઈએની પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે. માહિતી અનુસાર શાહનવાઝ મહારાષ્ટ્રના નાગપુરમાં માઈનિંગ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો હતો. તેના મોબાઇલમાંથી એવી…

ઇસ્લામિક સંગઠન આઈએસઆઈએસ દેશમાં યુવાનોને કટ્ટરપંથી બનાવી આતંકવાદી સંગઠન સાથે જોડવાના ષડયંત્ર મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ…

કેરળના એર્નાકુલમમાં રવિવારે એક કન્વેન્શન સેન્ટરમાં ત્રણ બ્લાસ્ટ થયા હતા. અહેવાલો અનુસાર, કલામસેરી સ્થિત આ કન્વેન્શન સેન્ટરમાં સવારે લગભગ 9.30 વાગ્યે ખ્રિસ્તી ધર્મના લગભગ 2 હજાર…

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.  તપાસ એજન્સીએ છ રાજ્યોમાં પીએફઆઈ સાથે જોડાયેલા લોકોના ઘણા સ્થળો પર…

બાંગ્લાદેશ અને મ્યાનમારથી ઉગ્રવાદીઓ હથિયારો મોકલાવી મણિપુરમાં હિંસા ભડકાવતા હોવાનો NIAનો ધડાકો નેશનલ ન્યૂઝ મણિપુરમાં સ્થિતિ સતત વણસી રહી છે. એક જિલ્લામાં બંધનું એલાન આપવામાં આવ્યું…

ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટર વિરુદ્ધ સરકારે એક્શન શરૂ કર્યા છે. એનઆઈએએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં લગભગ 50 સ્થળોએ દરોડા પાડ્યા છે. એનઆઈએ…

કેનેડાએ ભારત પર મુકેલા આક્ષેપનો ભારતે જબરદસ્ત જવાબ આપ્યો છે. ખાલિસ્તાની હરદીપસિંઘ નિજ્જરની હત્યા પાછળ ભારતની ભૂમિકા હોવાનું કેનેડાના પ્રેસિડેન્ટ જસ્ટિન ટુડ્રોએ આક્ષેપ લગાવ્યા બાદ ભારતે…

 ડ્રગ્સની હેરફર, આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ પૂરું પાડનારા 9 ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ એનઆઈએએ રવિવારે પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠનો બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ) અને ખાલિસ્તાન ટાઈગર…