Browsing: NightCurfew

મહાપાલિકા વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા હોય રાત્રી કરફયુ એક પખવાડીયું લંબાવાઈ તેવી સંભાવના અબતક,રાજકોટ રાજકોટ સહિત રાજયની આઠ મહાનગરપાલિકાઓમાં હાલ રાત્રીના 1 થી સવારના…

400 લોકોની મર્યાદામાં સ્નેહમિલન અને છઠ્ઠ પૂજાની મંજૂરી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા કેટલીક છુટછાટ જાહેર કરવામાં આવી છે. રાજકોટ સહિત રાજ્યની તમામ આઠેય…

દિવાળીના તહેવારોમાં વેપારીઓ મોડે સુધી  મુકત મને  વેપાર-ધંધો  કરી શકે તે માટે છૂટછાટ આપવા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી  સમક્ષ ભારપૂર્વક રજૂઆત દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે.…

કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે છતાં શહેરીજનોને રાત્રે રખડવાની છુટ નહી! દિવાળીના તહેવારો પણ રાત્રી કરફયુમાં જ થશે: રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી…

Img 9563

જિલ્લામાં તા. 10 ઓક્ટોબર સુધી કોરોના અન્વયે દિશા-નિર્દેશ જારી કરાયા જૂનાગઢ તા. 28 કોરોના વાયરસ કોવિડ-19  મહામારી અંતર્ગત તંત્ર દ્વારા આગામી તા. 10/10/2021  સુધી જૂનાગઢ જિલ્લાના…

ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી હોય અને રાજકોટમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોય રાત્રી કરફયુની મુદતમાં વધારો કરવામાં આવે તેવી સંભાવના કોરોનાના સંક્રમણને અટકાવવા માટે છેલ્લા એક વર્ષથી…

ગણેશ મહોત્સવ અંતર્ગત 19મી સુધી રાત્રીના 12 થી સવારના 6 વાગ્યા સુધી અને ત્યારબાદ રાત્રીના 11 થી સવારના 6 સુધી કરફયુ રહેશે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત…

કોરોના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ રાજ્ય સરકાર દ્વારા આગામી સમયે તહેવારોના પર્વને ધ્યાને લઇ જાહેરનામું પ્રસિધ્ધ કરી તા.28 ઓગષ્ટ સુધી રાત્રિના 11 થી…

ગુજરાત સરકાર દ્વારા કોરોનાની બીજી લહેરને રોકવા માટે મીની લોકડાઉન લગાવામાં આવ્યું હતું. આજે તે મીની લોકડાઉન અંગે સરકાર દ્વારા મહત્વનો ફેંસલો લેવામાં આવ્યો છે. જેમાં…

કોરોના ગાઈડ લાઈન મુજબ રાજ્યમાં નાઈટ કરફયુ અને મીની લોકડાઉનના પગલે સમગ્ર ગુજરાતમાં આર્થિક મંદીના દૌરમાં હવે અલગ અલગ વ્યવસાયકારોને પોતાના ધંધા-ઉદ્યોગ ચાલુ કરવાની ખાસ જરૂર…